નડીયાદ જુનિયર જેસી વિંગના 57મા સ્થાપના દિને એનઆરઆઇ અને પત્રકાર શ્રી શૈલેષ પરીખની વિશેષ ઉપસ્થિતિએ સૌને પ્રોત્સાહીત કર્યા હતા. તેમણે તેમના સંબોધનમાં જય મહારાજ કહીને સૌ સંતરામ ભક્તોના દિલજીતી લીધા હતા. જુનિયર જેસી વ્યક્તિ વિકાસ અને સામાજીક સેવાઓ સાથે જોડાયેલું છે. આજના કાર્યક્રમમાં નડિયાદના અન્ય મહાનુભાવો અને સભ્યોના કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની તસ્વીરો
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…