મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે પ્રભાતફેરી, સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કરાવ્યો..
આજ રોજ ડભોઇ વિધાનસભાના સુંદરપુરા ગામ ખાતે ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત માનનીય પ્રભારી મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે પ્રભાતફેરી, સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કરાવ્યો.. આ તકે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહસિંહ જાડેજા તેમજ કાર્યકર્તા મિત્રો સાથે ઉપસ્થિત રહી કાશીનાથ મહાદેવ મંદિરમાં આરતી નો લાભ લઇ સ્વચ્છતા અભિયાન માં જોડાયા.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…