ટેક્સાસ ખાતેશ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી
શ્રી ગોવર્ધન નાથજી મંદિર વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ ખાતેશ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી અત્યંત ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાંઆવી હતી. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે સવારે શ્રી ઠાકોરજીનું પંચામૃત સ્નાન કરવામાં આવ્યું તથા સાંજે પણ વિશેષ ઉત્સવ શૃંગાર સાથેના મનોહર દર્શનનો સૌ વૈષ્ણવોએ લાભ લીધો. મંદિરનું સમગ્ર વાતાવરણ ભક્તિ અને કૃષ્ણમય ભાવનાથી ગુંજી ઉઠ્યું.
શ્રી નંદલાલના જન્મોત્સવની આ પાવન ઉજવણી સૌ માટે ભક્તિ, આનંદ, એકતા અને કૃષ્ણપ્રેમથી ભરપૂર એક સુંદર સ્મૃતિ બની રહી.આગામી તા. ૧૯, સપ્ટેમ્બર,અહી રાધાષટમીના ઉત્સવની ઉજવણી સાંજે ૫ઃ૦-૬ઃ૩૦ કલાકે થશે , સૌને લાભ લેવા આમંત્રણ છે.
રાધા કૃષ્ણ મંદિર ઓફ ડાલાસ ખાતે યોજાનાર ભવ્ય, દિવ્ય અને આધ્યાત્મિક ઉર્જાથી સભર ગણેશ મહોત્સવ…
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…