શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી શ્રીનાથધામ હવેલી, કોપેલમાં ફેબ્રુઆરી ૮ના રોજ વસંત પંચમી એવમ શ્રીનાથજી પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ. ઘણા વૈષ્ણવો એમાં લાભાનિમિત્ત થયા. વૈષ્ણવો એ ખૂબ જ ઉત્સાહ થી કીર્તન અને રસિયા સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવી હવેલી માં ભક્તિમય વાતાવરણ બનાવી દીધુ.
MT Jalveer Ship Attack | ઓમાન (Oman) તટ નજીક બુધવારે થયેલા હુમલાના 24 કલાક વીત્યા…
Shatrughan Sinha TMC | બળવાનો સામનો કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી મોટા સમાચાર આવ્યા…
IT Stocks Crash | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) ના ખોફને કારણે દિગ્ગજ શેરોમાં…
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ફરી એકવાર ભારે હોબાળો મચ્યો છે અને ચારેતરફ પાકિસ્તાન વિરોધી…
Hunar Hale Divorce | ટેલિવિઝન એક્ટ્રેસ (Television Actress) હુનર હાલી (Hunar Hale) હાલ પોતાની જિંદગીના…
Delimitation Bill | કેન્દ્રની BJP સરકારને વિધાનસભા ચૂંટણીઓ (Assembly Elections) ની વચ્ચે એક મોટો ઝટકો…