શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી શ્રીનાથધામ હવેલી, કોપેલમાં ફેબ્રુઆરી ૮ના રોજ વસંત પંચમી એવમ શ્રીનાથજી પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ. ઘણા વૈષ્ણવો એમાં લાભાનિમિત્ત થયા. વૈષ્ણવો એ ખૂબ જ ઉત્સાહ થી કીર્તન અને રસિયા સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવી હવેલી માં ભક્તિમય વાતાવરણ બનાવી દીધુ.
આશા ભોસલેના અસ્થિ વિસર્જન સમયે પૌત્રી જનાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, વારાણસી ઘાટનો વીડિયો ભાવુક…
લેન્સકાર્ટ સ્ટોરમાં કર્મચારીઓને તિલક કરી ગયા આ મુસ્લિમ મહિલા, હિંદુઓને કરી ખાસ અપીલ Lenskart Controversy:…
એક મોટા નીતિગત ફેરફારમાં, નરેન્દ્ર મોદી વહીવટીતંત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દિનેશ ત્રિવેદીને…
ટેક્ષાસમાં, શ્રી ગોવર્ધનનાથજી મંદિર (Vaishnav Milan of Texas) દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ત્રિ સ્વરુપ મહોત્સવ…
Nagpur NGO director arrested for molesting | મહારાષ્ટ્રમાં (Maharashtra) ટીસીએસ (TCS) નાસિકકાંડ જેવી જ એક…
TCS Harassment Case |ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની આઈટી (IT) કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)…