ડેલાસ/ફોર્ટ વર્થ વિસ્તારના 500 થી વધુ લોકો જોડાયા હતાં 9 માર્ચ, 2024ના દિને, બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, ડેલાસ, ટેક્સાસ,ના સહયોગથી…
પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી ના “વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસા વચ્ચેના તફાવત” પર સુંદર વચનામૃત માર્ચ ૧૭ ના રોજ Dallas…
માર્ચ 10મી રવિવારે Wyatt સ્કૂલ, Plano માં વૈષ્ણવ સંઘે બહુ જ ધામધૂમથી રસિયા ફૂલફાગ હોળી ઉત્સવની ઉજવણી કરી. વસંતપંચમી થી…
અમેરીકા-કેલિફોર્નિયાના એનાહીમ ગાયત્રી ચેતના ખાતે શિવરાત્રીની ઉજવણી ખૂબ આનંદ-ઉત્સાહ થી કરવામાં આવી.... 8મી માર્ચે, સમગ્ર વિશ્વ ગાયત્રી પરિવાર એલએ,…
ડલ્લાસમાં Dfw gujarati samaj આયોજીત દાનવીરોને બિરદાવવા ડીનર માર્ચ ની ૩ જી તારીખની Double tree Hotel ખાતે ઉજવાયેલ.સમાજનાં chief trustee Dr Kiran bhai Parekh સમાજની દરેક પ્રવૃત્તિમાં પ્રાણવાયુ સમાન રહેલ દાતાઓને બિરદાવયા હતા. અનેક સમાજના આગેવાનોને આવકાર આપતા, સમાજની ૧૯૯૧થી રુપરેખા આપી હતી, સમાજના founder trustee ઓ જે આજે પણ. તન મન અને ધનથી સેવા આપનાર શ્રી રમણભાઈ પટેલ શ્રી દિલીપભાઈ શાહ (Travel king) ,શ્રી સુધીરભાઈ પરીખને પણ બિરદાવ્યાં હતાં સમાજે છેલ્લા ૩૩ વર્ષ થી સતત અનેક પ્રકાર ની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક , સામાજીક ,medical ,તેમજ senior…
ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન શ્રી પીયૂષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) પરિવારે (વારાહી) આજે ઇરવિંગ ટેક્સાસમાં રાધે શ્યામ ધામ ખાતે જલારામ બાપા સત્સંગનું આયોજન કર્યું હતું અને સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. તેઓએ DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ આપ્યું હતું. શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) આજે લોહાણા એસોસિએશન ઓફ DFW ને પૈસા દાનમાં આપતા આવ્યા છે અને તેઓ ડલાસ વિસ્તારમાં જલારામ બાપા મંદિરની જમીન સંપાદન માટે નાણાં દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. લોહાણા…
અભી તો હમ જવાન હે સીનીયર કલબ દલાસ ની ફેબ્રુઆરી ની મીટીગ તારીખ ૨૭ મીના રોજ એકતા મદિંર ના સંસકાર…
ગુજરાતના આણંદ નજીક આવેલા મોગરી ખાતે અનુપમ મીશન કાર્યરત છે. ત્યાં આવેલી સ્વામિનારાયમ સંસ્થાના કેટલાક હરિભક્તો ડલાસમાં વસે છે. આ…
ડલ્લાસ પુષ્ટિમાર્ગ સમુદાયમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચિહ્નિત કરીને, VYO શ્રીનાથધામ હવેલી, આ વિસ્તારની પ્રથમ પુષ્ટિમાર્ગ હવેલી, વસંત ની શરૂઆત સાથે 17મી ફેબ્રુઆરી, 2024 ના રોજ વસંત પંચમીની ઉત્સાહપૂર્ણ ઉજવણીનું આયોજન કર્યુ. વસંત પંચમીના મહત્વ પર ગૃહસ્થ સંત શ્રી રાજીવભાઈ શાહ દ્વારા મનમોહક પ્રવચન માટે સ્ટેજ સેટ કરીને, મધુર પથ અને પદ ગાન સાથે ઉજવણીની શરૂઆત થઈ. વિશેષ સ્પર્શ ઉમેરતા, પૂજ્ય વ્રજરાજકુમારજીએ એક હૃદયસ્પર્શી વિડીયો સંદેશ આપ્યો, જેમાં વૈષ્ણવોને એકતા કેળવવા અને અતૂટ સમર્પણ સાથે ઠાકોરજીની સેવા કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી, જે ગોપીઓની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. 50 મિલિયન વૈષ્ણવોને એકત્ર કરવાના VYOના મિશનની પુનઃ પુષ્ટિ કરતા આ સંદેશે પ્રેક્ષકોમાં ઊંડો પડઘો પાડયો. પ્રસંગને વધુ સમૃદ્ધ બનાવતા, પૂજ્યશ્રીએ શ્રી ઠાકોરજીના આગામી પુરુષોત્તમ આવિર્ભાવના રોમાંચક સમાચાર શેર કર્યા. શ્રીનાથધામ હવેલી હાલમાં નિજ મંદિરનું બાંધકામ પૂર્ણ કરી રહી છે અને શ્રી ઠાકોરજીની સામગ્રી, સાજ અને શયા ઘરની ખંતપૂર્વક તૈયારી કરી રહી છે. VYOE ના ૪ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો, અને પુષ્ટિમાર્ગ સમુદાયમાં વસંત પંચમીની ઉજવણી સાથે સંકળાયેલા મહત્વ અને અનન્ય પરંપરાઓને સમજાવતાસમજદાર સ્કિટ, ગાન, અને ડાન્સ રજૂ કર્યા હતા. તેઓએ વસંત પંચમીના સાચા સાર પર ભાર મૂક્યો, તેને મૂળ વેલેન્ટાઈન ડે અને શિયાળાથી વસંત સુધીના પ્રતીકાત્મક સંક્રમણ તરીકે પ્રકાશિત કર્યો.સાંજ એક આનંદમય દર્શન, આરતી અને હ્રદયસ્પર્શી કીર્તન અને પદ ગાનમાં સમાપ્ત થઈ. સેંકડો વૈષ્ણવો ઉત્સવમાં ડૂબી ગયા, પ્રસાદી ભોજનનો આદર કરતા અને આનંદ, દિવ્યતા અને આંતરિક શાંતિની ભાવના સાથે પ્રસ્થાન કર્યું.
બૃહદ લોસ એન્જેલસ વિસ્તારના ‘ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ’ (શચ) ના ગુણવંતભાઈ પટેલના જણાવ્યા મુજબ ગૃપના કેટલાક સભ્યો શનિવાર તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ…