અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્ષની બે દુકાનોમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે, જેમાં ઓઇલની દુકાનમાં સૌથી ભીષણ આગ લાગી છે. જેનાથી જાહેર માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પરિસ્થિતિ: હાઇવે પર વાહનોની અવરજવર હોવા છતાં ધુમાડાના ગોટેગોટાને કારણે માહોલ ગંભીર છે. આસપાસની અન્ય દુકાનો અને કોમ્પ્લેક્સની પાછળના રહેણાંક વિસ્તારમાં આગ ફેલાવવાનો ખતરો છે.
બચાવ કામગીરી:ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને છેલ્લા 40 મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ હજુ કાબૂમાં આવી નથી. ફાયરફાઇટર્સની સુરક્ષા માટે તેમના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના ગજરાજ ટેન્કરમાં પણ આગ લાગી હતી, જેને જવાનોએ તરત પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…