National

ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

**::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સીમાઓ મજબૂત અને દેશ વાસીઓની સુરક્ષિતતામાં વધારો થયોબીએસએફની શોર્યગાથાથી દેશને…

3 years ago

સમગ્ર દેશમાં ત્રણ ગણું અંગ પ્રત્યારોપણ; 5000 (2013) થી વધીને 2022 માં 15000 થી વધુ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ અંગદાન નીતિની સમીક્ષા કરી; આંતરરાષ્ટ્રીય ધોરણોમાંથી શિક્ષા લેવા નિર્દેશ આપ્યો નવી દિલ્હી, તા.03-05-2023 ઓર્ગન ડોનેશન…

3 years ago

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખી આહારમાં બાજરી (શ્રી અન્ન)નો સમાવેશ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.03-05-2023 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને…

3 years ago

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર સુદાનથી પરત ફરેલા ૨૩૧ જેટલા ભારતીયોને આવકાર્યા

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ◆ વોર ઝોનમાં લેન્ડિંગ કરવું ક્યારેય સરળ હોતું નથી, આપણી સેનાના જાંબાઝ જવાનો આ મિશનને ખૂબ…

3 years ago

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

ડિજિટલ માધ્યમથી ગુજરાત દેખાડી રહ્યું છે પોતાનો સાંસ્કૃતિક વારસો નવી દિલ્હી: દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના…

3 years ago

પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી, તા.01-05-2023 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં છત્રપતિ…

3 years ago

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત” ના ઐતિહાસિક 100માંકાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રીએ શીલજ ગામે ઘાટલોડિયા વિધાનસભા પરિવાર સાથે બેસીને "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…

3 years ago

સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત

ઓપરેશન કાવેરી.........સુદાનથી ૫૬ ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા -: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી :- .. ઓપરેશન 'કાવેરી' અંતર્ગત ગુજરાતના…

3 years ago

પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં ૭૫ વર્ષીય દંપત્તિએ ૫ હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવી

અત્યાર સુધી દિનેશભાઈ ઠાકરે દોઢ લાખ વૃક્ષો વાવ્યા…. લીલુછમ રણ…આ શબ્દ ભલે વિરોધાભાસી હોય પણ ગુજરાતના સુરેન્દ્રનગરના જિલ્લામાં પાટડી નજીક…

3 years ago

અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાંજણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ સામાજિક…

3 years ago