Gujarat Development

ગૃહમંત્રી Amitb Shahની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય…

3 months ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવનો પ્રારંભ કરાવ્યો

ધોરડો ખાતે રણોત્સવમાં “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના”ની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તૃત થયો કચ્છના…

3 months ago

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુરૂપ, ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો (2,340.62 કિ.મી.) ધરાવતું ગુજરાત દેશના બ્લુ ઇકોનોમીને મજબૂત…

3 months ago

Gujarat: 9,000થી વધુ આંગણવાડી કાર્યકરને નિમણૂક પત્ર અપાયા

Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત ગૌરવશાળી સમારોહમાં રાજ્યભર (Gujarat)ની 9,000થી વધુ નવી નિમણૂક મેળવનાર આંગણવાડી…

3 months ago

Crop loss aid: ગુજરાતમાં 3.3 લાખ ખેડૂતોને પાક નુકસાન સહાયના 1098 કરોડ મળ્યા

કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અત્યાર સુધીમાં 29.80 લાખથી વધુ અરજીઓ મળી અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં…

3 months ago

પ્રધાનમંત્રી જન ધન યોજનાથી બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી: હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી…

3 months ago

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ સંત સુરદાસ યોજનાનો મળશે લાભ

હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ ૨૦૨૫-૨૬થી સંત સુરદાસ યોજનાનો મળશે લાભ છેલ્લા પાંચ વર્ષમાં 4 લાખથી…

3 months ago

ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું તેનો શ્રેય સામૂહિક ચિંતન અને લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિને જાય છેઃ CM

12મી ચિંતન શિબિરનું સમાપન વિકસીત ગુજરાત 2047 માટે 'અર્નિંગ વેલ- લિવિંગ વેલ' ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને ગતિ આપવા થીન્કિંગ-વેલ…

3 months ago

વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી એકતા પદયાત્રા પહોંચી નવલખી મેદાન

સરદાર @150 યુનિટી માર્ચ કાયમી પદયાત્રીઓ સ્વયં કચરાનો નિકાલ કરી પાઠવ્યો સ્વચ્છતાનો સંદેશ વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી એકતા પદયાત્રા…

3 months ago

સરદાર પટેલે જોયેલા ભારતના સ્વપ્નને વડાપ્રધાન Narendra Modi સાકાર કરી રહ્યા છે: જે. પી. નડ્ડા

આ માત્ર પગપાળા કૂચ નથી, પરંતુ તે એક વૈચારિક યાત્રા છે જે દેશમાં એકતાનો સંદેશ ફેલાવે છેઃ કેન્દ્રીય મંત્રી ડો.…

3 months ago