Gujarat Development

આદીવાસી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો

21-12-2023 આજરોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાંકણોલ . હિંમતનગર ખાતે દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આદીવાસી સંમેલન તથા આદીવાસી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો.આજરોજ હિંમતનગર…

3 years ago

30 MOUs સાઈન..38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત…

3 years ago

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છમાં નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક-હાઇબ્રિડ એનર્જી પાર્કની કામગીરી પ્રગતિ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વરિષ્ઠ સચિવો સાથે ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્કની મુલાકાત લઈ કેન્દ્ર-રાજ્ય સરકારના સાહસો દ્વારા થઈ રહેલી…

3 years ago

“અયોધ્યામાં અજયબાણ”

શક્તિપીઠ અંબાજી - ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં "અજયબાણ"ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ રામ…

3 years ago

ખેલ મહાકુંભ 2.0ના ઉદ્ઘાટન સમારંભમાં રમતવીરો પોંખાયા

મુખ્યમંત્રીશ્રી અને હર્ષ સંઘવીના હસ્તે પેરા એશિયન ગેમ્સ સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ગુજરાતી ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ…

3 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રણાસણ જંક્શન પરના ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

ઔડા દ્વારા રણાસણ ખાતે રૂ. 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજથી ટ્રાફિકનું ભારણ ઘટશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ…

3 years ago

‘સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલ’

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે 'સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલ' નો શુભારંભ કરાવતાં વિકસતા યુગમાં સાહિત્ય જ પથદર્શક બનશે તેમ જણાવી…

3 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો શુભારંભ

ગુજરાત મીડિયા કલબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ◆ સાહિત્ય હવે…

3 years ago

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગાંધીનગર સાંસદ જન મહોત્સવ અંતર્ગત ‘સાંસદ ખેલકૂદ સ્પર્ધા’નો પ્રારંભ કરાવ્યો

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ :-…

3 years ago

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

◆કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ◆ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓના ગેરેન્ટર બન્યા યોજના સ્વનિધિથી સ્વરોજગાર અને…

3 years ago