Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે વહેલી સવારે જાપાન પહોંચ્યા છે

26-11 મુખ્યમંત્રીશ્રીનું જાપાન ખાતેના ભારતીય રાજદૂત શ્રી સીબી જ્યોર્જ અને દૂતાવાસ ના અધિકારીઓએ ઉષ્માપૂર્ણ સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા. આ…

2 years ago

સર છોટૂરામ જન્મજયંતિ સમારોહ નિમિત્તે કચ્છના કોઠારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર

મહામાનવ સર છોટૂરામના સમાજસેવાના ઉપકારોને ક્યારેય ભૂલી નહિ શકાય : રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી માનવજાત માટે કલ્યાણકારી છે : રાજ્યપાલશ્રી આચાર્ય…

2 years ago

બે દિવસીય હેમ ફેસ્ટમાં સમગ્ર દેશમાંથી આવેલા 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે

10થી વધુ ટેક્નિકલ વર્કશોપ,10થી વધુ સેશન અને 20થી વધુ સ્ટોલ, હેમ રેડિયો માટે રજિસ્ટ્રેશન સહિત ટેકનિકલ બાબતો અંગે રસપ્રદ નોલેજ…

2 years ago

અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે

25-11 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરના દર્શન માટે આવનારા યાત્રીઓને આધ્યાત્મ અને પ્રવાસનનો…

2 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’નો પ્રારંભ કરાવ્યો

શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી ૨૦૦૫થી શરૂ કરવામાં આવેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…

2 years ago

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩નો ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડ યોજાશે

ઉચ્ચ - ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, માધ્યમિક-પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડૌર તેમજ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે…

2 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો- મુખ્યમંત્રી શ્રી શેરી-ફેરિયાઓના પરિજનો સાથે ભોજન પણ માણ્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પી.એમ.સ્વનિધિ યોજના થકી અનેક શેરી ફેરિયાઓ આત્મનિર્ભર બન્યા - 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'…

2 years ago

શ્રી સ્વામિનારાયણ મંદિર – મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રી તથા સંતો-મહંતોના આશીર્વાદ લીધા અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ…

2 years ago

આત્મનિર્ભર શેરી ફેરિયાઓ માટેનો ઉત્સવ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા…

2 years ago