Gujarat

સુરત ડાયમંડ ટ્રેડ સેન્ટરના નવા ચેરમેન ગોવિંદ ધોળકિયા

ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલે રાજીનામું આપતાં કોર કમિટીએ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને નવા અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. સુરત…

2 years ago

આચારસંહિતાના અમલ સાથે અમદાવાદ જિલ્લામાંથી પ્રથમ બે દિવસોમાં ૧૭,૦૭૫ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઇ

જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.ના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિની તત્કાલ કામગીરી**પોસ્ટર, બેનર અને દીવાલ પરના લખાણો દૂર કરવાની…

2 years ago

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.એ મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી

મીડિયા મોનિટરિંગ કમિટી દ્વારા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આવતા ફેક ન્યૂઝ, પેઈડ ન્યૂઝ તથા આચારસંહિતા ભંગને લગતા સમાચારો પર બાજ…

2 years ago

“સાણંદ ગ્લોબલ એકસ્પો

ભારતમા પ્રથમ પાણીમાંથી હાઇડ્રોજન બનાવનાર "ઈલેક્ટ્રોલાઈઝર" લોન્ચ કર્યુ. 7-3 સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત "સાણંદ ગ્લોબલ એકસ્પો" કાર્યક્રમનો માન. કેબિનેટ…

2 years ago

“શ્રમ પારિતોષિક વિતરણ”, છોટા ઉદેપુર

11-3 આજ રોજ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…

2 years ago

“1279”મો પાટણ નગર સ્થાપના દિન ઉજવણી મહોત્સવ

કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી. આજરોજ "1279"મો પાટણ નગર સ્થાપના દિન ઉજવણી મહોત્સવ" અંતર્ગત અખિલ…

2 years ago

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

ઍનકોર, NGRS, EMS, C-Vigil, સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સના સંચાલન અને ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી……………………….. 27-2મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને…

2 years ago

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૧૯ મો પદવીદાન સમારોહ યોજાયો

વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ : સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સત્ય…

2 years ago

કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને નિયામકશ્રી રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો…

27-2 કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી અને નિયામકશ્રી રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ ખાતે માન.…

2 years ago

શ્રી નિત્યાનંદ ત્રિયોદશી મહોત્સવ ની હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે થયેલ ઉજવણી

22-2-24 શ્રી નિત્યાનંદ ત્રિયોદશી ભગવાન શ્રી નિત્યાનંદના અવતરણના શુભપ્રંસગ નિમિતે ઉજવવામાં આવે છે. જગતમાં હરિનામ સંકિર્તનનો (જે કલયુગનો યુગધર્મ છે)…

2 years ago