Gujarat

સ્વતંત્રતા દિવસ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી

રાજ્યપાલએ રાજભવન પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ…

8 months ago

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે કચ્છના મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ…

8 months ago

પશ્ચિમ રેલવેનો ડંકો: અમદાવાદ મંડળે માલ પરિવહનમાં નવો રેકોર્ડ સર્જી તોતિંગ કમાણી કરી

સણોસરા ગુડ્સ શેડથી દહેજના માટે ઔદ્યોગિક મીઠાના પહેલા રેકને લોડ કરીને રવાના કરવામાં આવ્યો આ પહેલા રેકમાં 58 વેગનોમાં 3851.2…

8 months ago

મહેસાણામાં યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ભવ્ય ‘યોગ સંવાદ’ યોજાયો

મહેસાણા જિલ્લાના ફતેપુરા ગામ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ભવ્ય ‘યોગ સંવાદ’ યોજાયો સમાજમાં એકતા, શિસ્ત, સંસ્કાર…

8 months ago

વિશ્વ સિંહ દિવસ : ગુજરાતમાં સિંહોની વસ્તી 32%થી વધીને 891 થઈ

ધરતી પર ગર્જે ગીરમાં, કાઠિયાવાડનો રાજ, સિંહ સમો સૌરભ ફેલાવે, શૌર્યનો સૌને આજ. તોફાની પવન પણ થંભે, જ્યાં તેની નજર…

8 months ago

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મંત્રી ભાનુબેન બાબરીયા તથા મહિલા આગેવાનોએ રાખડી બાંધી

  રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને અન્ય મહિલા આગેવાનોએ રાખડી બાંધી હતી. સામાજિક…

9 months ago

તાપી કે તારે: તાપી જિલ્લાના 28 આદિવાસી વિદ્યાર્થીઓ શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે

આગામી તા. 10થી 13 સુધી તાપી જિલ્લાની સરકારી શાળાના 28 આદિવાસી બાળકો શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે આદિવાસી બાળકો જિંદગીની…

9 months ago

મોરબીના માળિયામાં કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 4ના મોત

Morbi Accident | મોરબીના માળિયામાં ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, અકસ્માત બાદ ટેન્કર અને કારમાં…

9 months ago

રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર

સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર,7…

9 months ago

ગુજરાતભરમાં તા. 8 થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા”અભિયાનનું થશે ભવ્ય આયોજન

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ ગુજરાતભરમાં તા. 8થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર…

9 months ago