Gujarat Development

“જય સોમનાથ” અને “હર હર મહાદેવ” સાથે શિવાલય ગૂંજી ઉઠ્યું

સોમનાથ મહાદેવની શંખનાદ, ઢોલ અને નગારા સાથે થયેલી આરતી સમયે દિવ્ય અનુભૂતિ ભક્તોએ તેમની શ્રધ્ધા મુજબ રુદ્રાક્ષ માળા, પવિત્ર જળ,…

3 years ago

કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરી, રાજ્યના કેબિનેટ મંત્રીઓ સાથે સૌરાષ્ટ્રીયન તમિલોએ કર્યો વાર્તાલાપ

ગીર સોમનાથ, તા. ૧૮ એપ્રિલ : 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમ અંતર્ગત આજે સૌરાષ્ટ્રીયન તમિલો અને વરીષ્ઠ નેતાઓ વચ્ચે સંવાદ કાર્યક્રમ…

3 years ago

ગૌ-સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતી ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયનું અનેરૂં યોગદાન છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા આયોજીત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી૦૦૦૦૦બદ્રિકાશ્રમ, ભુજ ખાતે ગૌ-મહિમા…

3 years ago

નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.૧૧૦ કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

રૂ.૧૯૫ કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ: ચીખલી ખાતે રૂા.૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૦૦ બેડની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત જલાલપોર…

3 years ago

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરી સહિતના મહાનુભાવો દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોનું ભાવભીનું સ્વાગત કરાયું

મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત વેરાવળ રેલવે સ્ટેશન પર ઢોલ નગારાના તાલે ઝૂમ્યા…

3 years ago

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન, સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવતા મદુરાઈથી આવેલ તમિલ બાંધવો

ખાસ અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ રસપૂર્વક માણ્યો ગીર સોમનાથ, તા.૧૭: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 'એક…

3 years ago

અમદાવાદના વિરમગામ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રમત-ગમત અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ

વિરમગામના વિકાસ અને સામાજિક સમાનતા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ એક અનોખો પ્રયાસ વિરમગામ ખાતે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા રાજ્યના…

3 years ago

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે રેતી શિલ્પ મહા મહોત્સવનું આયોજન

દરિયાઈ વિસ્તારના ૩૪ જેટલા કલાકારોએ ભાગ લઈ ઉત્તમ કૃતિઓનું કર્યું સર્જન સૌરાષ્ટ્ર તમિલ સંગમનું લોગો શિલ્પ, ભગવાન ગણેશ, જી-૨૦, નટરાજનું…

3 years ago

પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ગુરૂદક્ષિણામાં તમામ ખેડૂતોને શરૂઆતના તબક્કામાં જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન વલસાડ જિલ્લાના પારડી ખાતે મોરારજી…

3 years ago

Saurashtra-Tamil Sangam’, realising the vision of ‘Ek Bharat Shreshtha Bharat’, begins at Somnath

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત' સંકલ્પને સાકાર કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે…

3 years ago