Ahmedabad News

બ્લેક મની એક્ટ હેઠળ ૩૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો કર વસૂલવામાં આવ્યો; ૨૦૧૫ થી ૩૩૮ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા

કેન્દ્રએ બ્લેક મની એક્ટ (BMA), ૨૦૧૫ હેઠળ વિદેશમાંથી કાળા નાણાંને પુનઃપ્રાપ્ત કરવાના તેના પ્રયાસો અને સિદ્ધિઓ સ્પષ્ટ કરી છે. ૩૧…

1 year ago

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન

**મેદસ્વિતાને હરાવવાની દિશામાં અમદાવાદ શહેર/જિલ્લો લઈ રહ્યો છે લીડ**સરકારી, ખાનગી અને સેવાભાવી સંસ્થાઓ આ ક્ષેત્રે લોકજાગૃતિ સહિત અનેકવિધ રીતે કાર્યરત…

1 year ago

શુભમન ગિલે રચ્યો ઇતિહાસ

શુભમન ગિલે બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો, ગ્રેહામ ગૂચની કરી…

1 year ago

આપણે જે કર્મ કરીએ છીએ, તે જ આપણા સુખ કે દુઃખનું કારણ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

અહિંસા, સંયમ અને તપ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ છે: આચાર્ય શ્રી મહાશ્રમણજી ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો…

1 year ago

સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા શ્રી અમિત શાહનું આહવાન

દેશના સહકારી આગેવાનોને પારદર્શિતા, ટેકનોલોજીનો સ્વીકાર અને સભાસદોના હિતોને કેન્દ્રમાં રાખવા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીનો અનુરોધ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી…

1 year ago

પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

* આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર…

1 year ago

માત્ર આ દસ કંપનીઓ મળીને આશરે 25 લાખ ભારતીયોને રોજગારી આપે છે

ખાનગી ક્ષેત્રનું સન્માન કરો, ટાટા જૂથમાં 7,50,000 કર્મચારીઓ છે.L&Tમાં 3,38,000 લોકો કામ કરે છે.ઈન્ફોસિસમાં 2,60,000 કર્મચારીઓ કામ કરે છે.મહિન્દ્રા એન્ડ…

1 year ago

સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ

……દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું……….માત્રુભુમિ અને દેશવાસીઓની રક્ષા અને સેવા…

1 year ago

ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત ‘વંદે આયુકોન-૨૦૨૫

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ **આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ* *આયુર્વેદના ચિકિત્સકોએ તેમને…

1 year ago

‘સ્વર્ણિમ ગુજરાત એમ.એલ.એ. ક્રિકેટ લીગ 2.0’ ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

17 માર્ચથી 20 માર્ચ સુધી આઠ ટીમો વચ્ચે યોજાશે સ્પર્ધા વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી સતત બીજીવાર એમ.એલ.એ. ક્રિકેટ લીગનું…

1 year ago