Ahmedabad News

અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩ નો પ્રારંભ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩ નો પ્રારંભ કરાવ્યો હતો. 15-10 વડાપ્રધાનશ્રી નરેન્દ્ર…

2 years ago

રાજ્યમાં નાગરિકોને મળતી આરોગ્ય સેવામાં વધારો: નવી ૮૨ એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત

નાગરિકોને ૨૪x૭ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર ખાતેથી ૫૦ નવી…

2 years ago

બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે બાવળા તાલુકા ખાતે કિશોરી મેળાનું આયોજન

'સશક્ત દિકરી, સૂપોષિત ગુજરાત' થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન ** 11-10 જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના…

2 years ago

સાણંદ ખાતે સાયબર અંગેની જાગૃતી આવે તે માટેનું આયોજન

7-10 સાણંદ ખાતેની શ્રીમતી રમીલાબેન બચુભાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી કોલેજ ખાતે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ને સાયબર અંગેની જાગૃતી આવે તે…

2 years ago

શૌર્ય અને વીરત્વના ભાવ સાથે રાષ્ટ્રની સેવામાં સમર્પિત વાયુ સેનાએ ભારત અને ભારતીયોનું ગૌરવ વધાર્યું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના વડા મથકે ભારતીય વાયુ સેનાની ૯૧ મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ શાનદાર ઉજવણી ૮ મી ઑક્ટોબર, ૧૯૩૨ માં…

2 years ago

ગુજરાત રાજ્ય સરકાર પોતે શ્રમયોગીઓને માત્ર રૂ. ૫/-ના રાહત દરે પૌષ્ટિક અને સાત્વિક ભોજન આપે તેનાથી રૂડું બીજુ શું હોય

શ્રમિક અન્નપૂર્ણ યોજના’ અંતર્ગત રાજ્યમાં ૧૦ જિલ્લાના ૧૧૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત; આગામી સમયમાં વધુ નવા કેન્દ્રો શરુ…

2 years ago

ગાંધી જયંતી નિમિત્તે પાવાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ગોધરા તા.૦૨ ઓકટોબર સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા…

2 years ago

સામૂહિક શ્રમદાન થી સ્વચ્છતા હી સેવા…મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ શ્રમદાન માં સહભાગી થયા હતા

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિ ના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાન થી સ્વચ્છતા હી સેવા અભિયાન ના આપેલા આહવાનને…

2 years ago

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી…

3 years ago

ગુરુદક્ષિણામાં ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ માંગતા આચાર્ય શ્રી દેવવ્રતજી

આપણે કેન્સર-ડાયાબિટીસ જેવા રોગો નથી વધારવા, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન…

3 years ago