H S

૮ નામાંકિત ઔદ્યોગિક એકમો સાથે કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીએ કર્યા એમ.ઓ.યુ: કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

રાજ્યના ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબનું માનવબળ તૈયાર કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ: શ્રી બળવંતસિંહ રાજપૂત ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ મંત્રી…

3 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ સાથે સાઉથ કોરિયાની સિમટેક હોલ્ડીંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેફરી ચુનની મુલાકાત બેઠક

સેમિકોન ઈન્‍ડિયા-૨૦૨૩ પ્રો-એક્ટિવ પોલિસીઝ-લોજિસ્ટિક્સ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર અને સરકારનો સક્રિય સહયોગ વિશ્વભરમાંથી ગુજરાતમાં રોકાણો માટે આવતા ઉદ્યોગોને મળે છે, કોઈ તકલીફ પડતી…

3 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્‍ય મુલાકાતે અમેરિકન સેમિકન્‍ડક્ટર કંપની – એડવાન્‍સ્ડ માઈક્રો ડિવાઈસના એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્‍ટ અને ડેલિગેશન

સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩ :: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::=વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ચાલી રહેલા સેમિકન્‍ડક્ટર મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામને સફળ બનાવવા ગુજરાત સંપૂર્ણ સજ્જ…

3 years ago

Semicon india 2023 exhibition-અનોખું પ્રદર્શનસેમિકોન ઈન્ડીયા-૨૦૨૩

, ભારત સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં…

3 years ago

semicon india 2023…મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા સરકાર 50 ટકા નાણાકીય સહાય આપશે’: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત (PM Narendra Modi Gujarat) પ્રવાસ દરમિયાન આજે શુક્રવારે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું…

3 years ago

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ. ૨૦૩૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીઃ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું પાવરહાઉસ બની રહેશે આજે ગુજરાત એરોપ્લેન બનાવવાની દિશામાં ઝડપથી આગળ…

3 years ago

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ - ઉદ્યોગમંત્રીશ્રી - ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ એન્‍જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ સાણંદ GIDC ફેઝ-૨માં રોકાણો કરશે૩…

3 years ago

ગુજરાત સરકારની તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી તીર્થયાત્રા

સિનિયર સિટીઝન્સ માટે અમલી "શ્રવણ તીર્થ યોજના"ના સૌથી વધુ લાભાર્થીઓ : ૧ લાખ ૩૨ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો રાજ્ય…

3 years ago

સાણંદમાં ઊજવાશે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ..15 ઑગસ્ટ, 2023

અમદાવાદમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરાશેઅમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સ્વાતંત્ર્ય પર્વના ઉજવણી…

3 years ago

2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કર્યું હતું*દરેક અમૃત સરોવરમાં ઓછામાં ઓછું 10 હજાર ક્યુબિક…

3 years ago