H S

CNG કન્વર્ઝન કિટ કમિન્સ દ્વારા ચાલતી ટ્રેન

ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના રેવાડી-રોહતક સેક્શન પર ભારતની પ્રથમ CNG DEMU ટ્રેન રજૂ કરી હતી. DEMU ટ્રેન ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમ…

3 years ago

દસમી ચિંતન શિબિર-એકતાનગરઃ સમાપન સમારોહ

મુખ્યમંત્રીશ્રી -· ચિંતન શિબિરમાં વૈચારિક તાકાત ઉભી કરવાની સાથે જનસેવાના સંકલ્પને દોહરાવવા ઉપરાંત સરકારની સેવાને વધુ સુલભ બનાવવાનું વિચાર મંથન·…

3 years ago

૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩: તૃતીય દિવસ: જૂથ ચર્ચા નિષ્કર્ષ સત્ર

વિવિધ વિષયો પર રચાયેલા પાંચ જૂથોએ મનોમંથન બાદ પોતાના નિષ્કર્ષ રજૂ કર્યા: મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ પ્રેઝન્ટેશનને અંતે…

3 years ago

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે GSRTCની ૩૨૧ અદ્યતન નવીન બસોનું લોકાર્પણ કરાયું

૩૨૧ બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ…

3 years ago

ખેડૂતોને સબસિડી, પોષણક્ષમ અને વ્યાજબી ભાવે ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટેનું કદમ

નવી દિલ્હી, તા.17-05-2023 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિવિધ પોષક તત્વો એટલે કે નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P),…

3 years ago

માનનીય રેલ અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા વિડીયો લિંક દ્વારા પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ

પશ્ચિમ રેલવે રતલામ મંડળના ઇન્દોર સ્ટેશનથી પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ તા.16.05.2023ના રોજ રેલ અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી…

3 years ago

ગાંધીનગર ખાતે રૂ।. ૪૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાર્પણ

પહેલા માંગો તો જ મળે એ છબી અમે દૂર કરી વિકાસ માટે નાગરિકોને સામે ચાલીને જન સુવિધાના કામો આપવા એ…

3 years ago

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

દેવભૂમિ દ્વારકા તા. ૨૦ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા છે. ત્યારે ગૃહમંત્રીશ્રીએ દ્વારકા શારદા પીઠાધીશ્વર…

3 years ago

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ…

3 years ago

આરોગ્ય વન ખાતે યોગાભ્‍યાસથી બીજા દિવસનો પ્રારંભ

રાજપીપલા, શનિવાર:- એકતાનગર ખાતે યોજાઈ રહેલી ૧૦મી ચિંતન શિબિરના બીજા દિવસનો વહેલી સવારના ૧૭ એકરમાં બનાવાયેલા આરોગ્ય વનની પ્રકૃતિ મધ્યે…

3 years ago