બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી

3 years ago

કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કચ્છમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરતા કેન્દ્રીય…

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત ભાઇ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં ઊભી થયેલી પરિસ્થિતિ ની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા

3 years ago

૦૦૦૦ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહીને વર્તમાન સ્થિતિનો ખ્યાલ મેળવ્યો ૦૦૦૦ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ માંડવી સબ ડ્રિસ્ટીક્ટ…

વાવાઝોડામાં‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે અસરગ્રસ્ત જિલ્લામાંઓમાંથી કુલ-૧૧૫૨ સગર્ભા બહેનોનું સલામત સ્થળાંતર: જેમાંથી ૭૦૭ની સફળ પ્રસૂતિ

3 years ago

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર પણ સાંભળવા મળ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલા ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય…

ડિજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત પોલીસનું વધુ એક નકકર કદમ

3 years ago

¤ VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરાઈ ¤ e-Challanની રકમ નાગરિકો Credit Card/Debit Card/Net…

After Cyclone ‘Biparjoy’ hit the Gujarat coast on Thursday night, Chief Minister Shri Bhupendra Patel held a high-level review meeting in SEOC

3 years ago

Chief Minister reviews details of the situation from senior officials, including the Chief Secretary** Due to advance planning of the…

અનંત અનાદિ વડનગર,ભારતનો સોનેરી ઇતિહાસ

3 years ago

તાનારીરી ગાર્ડન ખાતે આયોજિત અનંત અનાદી વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી¤ આ પાવનભૂમિના દર્શન કરવા એ…

7 જૂને રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી બે કલાક મોડી ઉપડશે

3 years ago

6-6-2023 પશ્ચિમ રેલવેના વડોદરા-સુરત રેલ સેક્શન ના અંકલેશ્વર-સાયણ સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 153 અને સંજેલી-કોસંબા સ્ટેશનો વચ્ચે લેવલ…

ભારતના રાષ્ટ્રપતિ સુરીનામમાં ભારતીયોના આગમનના 150 વર્ષની ઉજવણીના પ્રસંગે સાંસ્કૃતિક ઉત્સવના સાક્ષી બન્યાં

3 years ago

OCI કાર્ડ માટેની યોગ્યતાના માપદંડને ચોથી પેઢીથી લઈને તે ભારતીય પ્રદેશોના મૂળ ભારતીય ધર્મનિરપેક્ષની છઠ્ઠી પેઢી સુધી લંબાવવાના ભારત સરકારના…

અમદાવાદ શહેરનાં ફેફસાં સમાન 104 ઓક્સિજન પાર્ક્સ

3 years ago

અમદાવાદના નગરજનો માટે સ્વાસ્થ્યનું નવું સરનામું 104*મોટેભાગે મિયાવાકી પદ્ધતિથી વિકસાવેલા ઓક્સિજન પાર્ક બન્યા અમદાવાદની નવી ઓળખ*અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં…

ગુજરાતમાં નવી સોલાર પોલિસીના અમલ પછી, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 55% નો ઘટાડો થયો

3 years ago

*ગુજરાત સરકારે ડિસેમ્બર 2020 માં નવી સોલાર પોલિસી 2021 લાગુ કરી હતી*ડિસેમ્બર 2020 માં 17.42 મિલિયન ટનની સામે એપ્રિલ 2023…