કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો:નારિયેળથી થતી ગંદકી અટકી:મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું

3 years ago

આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે.શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે, દેવ અને ગુરુ…

વિશ્વ યોગ મય..ભારતને વિ શ્વની સેલ્યુટ….world in Yog Mudra..Salute to India & Salue to Modi

3 years ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની તેમની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે ન્યૂયોર્કથી વોશિંગ્ટન પહોંચીગયા હતા. અમેરિકામાં વસતા ભારતીય લોકોને થનગનાટ ઠેર ઠેર…

પ્રધાનમંત્રીએ G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું

3 years ago

"ભારતની G20ની અધ્યક્ષતાનું ધ્યેય સૂત્ર, 'વસુધૈવ કુટુંબકમ્' - 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય' પોતાની રીતે જ વૈશ્વિક પર્યટન માટેનું સૂત્ર બની શકે છે"…

એક ભારત, શ્રેષ્ઠ ભારત” મહામંત્રને ઓપ આપવા તથા “વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ”

3 years ago

એકતાનગર ખાતે યોજાયેલા"એકતા મંથન સત્ર" માં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ સાહેબની વર્ચ્યુંઅલ ઉપસ્થિતમાં ભારતભરમાંથી પધારેલા ડેલિગેટસ સાથે કેબિનેટ મંત્રીશ્રી…

સાબરમતીના કાંઠે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર-અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યોગાભ્યાસ કર્યો.

3 years ago

"વસુધૈવ કુટુમ્બકમ માટે યોગા" ની થીમ ઉપર યોજાયેલા ૯ (નવ) માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાબરમતીના કાંઠે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર-અમદાવાદ…

બીહેવિયરલ સાયન્સ વીકની ઉજવણીના ભાગરૂપે સેટકોમના માધ્યમથી સમાજ ‘સામાજિક વ્યવહાર પરિવર્તન’ અંગે પરિસંવાદ યોજાયો

3 years ago

યુનાઈટેડ નેશન દ્વારા પ્રતિવર્ષ તા.૧૧ થી ૧૬ જૂન દરમિયાન 'બિહેવિયરલ સાયન્સ વીક'ની વૈશ્વિક કક્ષાએ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત…

શું તમે જાણો છો કે પૃથ્વીની ધરીના ઝોકમાં ફેરફાર આબોહવા પરિવર્તનનું કારણ બની શકે છે?….Outreach Program on Tropic of Cancer Science Park by GUJCOST

3 years ago

ખ્યાતનામ નિષ્ણાતો ડૉ. જે.એન. દેસાઈ અને ડૉ. વી.બી. કાંબલેએ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર વિશે માહિતી આપી કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ

3 years ago

જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણી તેની સાચવણી કરવામુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન……….. -: મુખ્યમંત્રીશ્રી :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાસૂચક માર્ગદર્શન થકી આપણે…

વિશ્વ યોગ દિવસ : ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા

3 years ago

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું કે, યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, ભારતના ઋષિમુનિઓએ…

સુરત બન્યું યોગમય: રાજ્ય કક્ષાના યોગદિન ઉજવણી કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ રેકોર્ડ સર્જ્યો

3 years ago

સુરત બન્યું યોગમય: રાજ્ય કક્ષાના યોગદિન ઉજવણી કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ રેકોર્ડ સર્જ્યો મુખ્યમંત્રી…