મહાકાલનો જય જયકાર…
વડાપ્રધાન મોદીએ 11મીના મંગળવારે સાંજે મહાકાલ કોરિડોરનું ઉદ્દઘાટન કરીને વિશ્વભરમાં રહેતા મહાકાલના શ્રધ્ધાળુઓના મનમોહી લીઘા હતા.
હિન્દુ હ્રદય સમ્રાટ તરીકે નામના મેળવી ચૂકેવા વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચન કર્યા હતા. ઉજ્જેનમાં સાંજે પાંચ વાગ્યા પછી અભિષેક થતો ના હોવાથી વડાપ્રધાને માત્ર પૂંજા કરી હતી. વિશ્વના 22 દેશોમાં મહાકાલના પ્રોગ્રામનું લાઇવ ટેલિકાસ્ટ થયું હતું. વડાપ્રઘાન મોદીનો ત્રિપુંડ લગાવેલો ચહેરો જોઇ તેમના સમર્થકો આફ્રિન પોકારી ગયા હતા. દેશના પહેલા વડાપ્રધાન એવા છે કે જે ગંગામાં ડૂબકી લગાવે છે અને ત્રિપુંડ લગાવીને મહાકાળની પૂંજા પણ કરે છે.
અહીં કેટલીક તસ્વીરો વાચકોને ગમશે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…