પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઓન્કો-સર્જન ડૉ. દેવેન્દ્ર પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને કેન્સરની સંભાળ વધારવામાં ડૉ. પટેલના યોગદાનને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“ડૉ. દેવેન્દ્ર પટેલે સ્વાસ્થ્ય માળખાકીય સુવિધાઓ અને કેન્સરની સંભાળને વેગ આપવાના તેમના પ્રયાસોને કારણે અસંખ્ય લોકોનો આદર અને સદ્ભાવના પ્રાપ્ત કરી છે. દવાનું તેમનું ઊંડું જ્ઞાન અને દયાળુ સ્વભાવ હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ “
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…