ભારત સરકારના રેલ્વે વિભાગ તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી આજ રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરના ખળી ચાર રસ્તા ખાતે માનનીય મંત્રી માર્ગ અને મકાન શ્રી પુરણેશભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ” રેલ્વે ઓવર બ્રિજ” નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભી સાહેબની ઉપસ્થિતિમાં ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે જી.આઈ.ડી.સી ના પૂર્વ ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.
આ પ્રસંગે શ્રી નંદાજી ઠાકોર ઉપપ્રમુખ પ્રદેશ ભાજપ, શ્રીમતી કૃપાબેન આચાર્ય નગરપાલિકા પ્રમુખ સિદ્ધપુર, શ્રી કિરણભાઈ શાસ્ત્રી ભાજપ શહેર પ્રમુખ સિદ્ધપુર, શ્રી પ્રવીણભાઈ મોદી, શ્રી નટુભાઈ પટેલ સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી એચ. સી. મોદી ચીફ ઇજનેર અને. સેક્રેટરી ગુજરાત સરકાર, શ્રી ગોહિલ સાહેબ પ્રાંત અધિકારી, શ્રી ધર્મેન્દ્રભાઈ ઠાકર તેમજ વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…
Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…