આજ રોજ સિંધી સમાજના નવીન વર્ષ ચેટીચાંદના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી ઝૂલેલાલ ભગવાનના દર્શન કરવા ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત (પૂર્વ ચેરમેન, જીઆઇડીસી) ઉપસ્થિત રહ્યા તેમજ શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે શ્રી રાજુભાઈ ઠક્કર, શ્રીમતી કૃપાબેન આચાર્ય (નગરપાલિકા પ્રમુખ), શ્રી જસુભાઈ પટેલ ઉપપ્રમુખ પાટણ જિલ્લા ભાજપ, શ્રી વિષ્ણુભાઇ પટેલ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી જે. ડી.પટેલ, શ્રી ચીનુભાઈ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટશ્રી કનુજી ઠાકોર તેમજ શ્રી રાજુજી ઠાકોર, નંદુભાઈ ગ્યાનચંદાની સહિત સિંધી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…