અમદાવાદ શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ અને
કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિ.શા/જાહેરનામુ/એ-
સેક્શન/ધ્વનિ/૦૩/૨૦૨૩તા.૧૯/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરનાઓએ જાહેરનામુ
બહાર પાડેલ છે. જે જાહેરનામા અનુસંધાને માનનીય પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરનાઓની સૂચના અને
માર્ગદર્શન હેઠળ અવાજ પ્રદૂષણ નિયમ અને નિયંત્રણનાં કાયદા તથા પોલીસ કમિશનરશ્રી નાઓના જાહેરનામાની
જોગાવાઇઓ અનુસાર અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૩૫ ડી.જે. તથા ૧૦૫
બેન્ડ સંચાલકો સાથે અમદાવાદ શહેર પોલીસે મીટીંગ બોલાવી, તેઓને જાહેરનામા વિશે વાકેફ કરી, તમામને
જાહેરનામાની એક-એક નકલ આપી, જાહેરનામાની તમામ જોગવાઇઓનું સંપૂર્ણ પાલન કરવા સૂચના આપવામાં
આવેલ છે.
અવાજ પ્રદૂષણને અટકાવવા સારુ લોકજાગૃતિ ફેલાય તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ
શહેરની જનતા સાથે સંવાદ કરી, અવાજ પ્રદૂષણને ડામવા સારુ લેવાના થતા તમામ પગલાઓ વિશે માહિતગાર કરી
ઉમદા પ્રયાસ કરવામાં આવેલ છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…