અટલ બ્રિજ શહેરના બે કિનારાને જોડવા ઉપરાંત ડિઝાઇન અને ઇનોવેશનનો અભૂતપૂર્વ
સમન્વય – અટલ બ્રિજ એ અટલજીને ભાવભીની શ્રદ્ધાંજલિતેમણે સાબરમતી રિવરફ્રંટ પર નવનિર્મિત અટલ બ્રિજ સાબરમતી નદી કે નદીના બેકિનારાને જોડવા ઉપરાંત ડિઝાઇન અને ઇનોવેશનમાં અભૂતપૂર્વ હોવાનું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જણાવી અટલજી અનેગુજરાતના પ્રસિદ્ધ પતંગ મહોત્વનું સમન્વય હોવાનું પણ ઉમેર્યું હતુ.
અટલ બ્રિજનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતુ કે, વર્ષ 1996માં અટલજી ગાંધીનગર
લોકસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા હતા . આ બ્રિજના નિર્માણ દ્વારા અટલજીને ભાવભિની
શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટની શરૂઆતનો પ્રથમ સફળ દાયકો પૂર્ણ થયો છે.
વડાપ્રધાનશ્રીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાર્પણ થતા રિવરફ્રન્ટની
યશકલગીમાં એક નવું મોરપિંછ ઉમેરાયું છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…