Ahmedabad: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રમુખવરણીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ચરમસીમા રૂપ ઉજવણી આગામી 7 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદ (Ahmedabad)માં સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે થશે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના 104મા જન્મદિન નિમિત્તે યોજાનાર આ મુખ્ય સમારોહમાં તેમના માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી અને યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે.
મહાનુભાવોની હાજરી અને નદીમાં ફ્લોટસ: આ ભવ્ય કાર્યક્રમમાં બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભારતના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ (તરતા મંચો) તરતાં મુકાશે, જે એક દિવ્ય દૃશ્ય સર્જશે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ (University of North Texas) ના એક ભારતીય વિદ્યાર્થીએ પોતાની કરિયરની…
Indian origin UK mayors | હરિયાણા (Haryana) ના રોહતક (Rohtak) ના એક પરિવાર માટે યુનાઇટેડ…
ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) ની નવી નીતિ, જે મુજબ ગ્રીન કાર્ડ (Green Card) મેળવવા ઈચ્છુકોએ…
Sanjay Mehrotra Micron | સેમિકન્ડક્ટર (Semiconductor) ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોન ટેકનોલોજી (Micron Technology) એ સત્તાવાર…
British MP Rupert Lowe racist remarks | યુનાઇટેડ કિંગડમ (United Kingdom) માં સ્થળાંતર કરનારા ભારતીયો…
Indians Australia migrants | ઓસ્ટ્રેલિયામાં ભારતીયો હવે સૌથી મોટા પ્રવાસી સમૂહ (Migrant Group) તરીકે ઉભરી…