તા.૨૫ ડિસેમ્બરે, નાતાલ ,રજાનો દિવસ હોવા છતાં, વિશાળ સંખ્યામાં નાના બાળકોથી લઈને વડીલ વર્ગના વૈષ્ણવ ભેગા થઈ, McKinney, Txમાં શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં અષ્ટાક્ષર મહામંત્રની અખંડ ધૂન સાથે વૈષ્ણવ મલન સમારોહ યોજાયો હતો. એકત્ર થયેલ વૈષ્ણવોએ પોતાનો પરિચય આપી એકબીજાને મળી, જાણી અને રજાના દિવસની શુભ શરૂઆત દર્શન , ભગવદ્ સ્મરણ થી કરી હતી. આ મેળાવડામાં નાના બાળકોએ પણ ભાગ લીધો હતો. તેમને આપણા ધર્મની માહિતી આપવામાં આવી હતી.
આગામી મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરીએ સત્સંગ માં હાજર રહેનાર દરેક બાળકને ઠાકોરજીની પતંગ આપવામાં આવશે અને તા.૧૭, જાન્યુઆરી, મંદિરના પાર્ક માં પતંગોત્સવ નું આયોજન પણ કરાઇ રહ્યુ છે. (અહેવાલ સુભાષ શાહ દ્વારા).
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…