Uncategorized

દેશમાં દિવ્યાંગજનોનો આત્મવિશ્વાસ વધ્યો છે, આત્મનિર્ભર થયા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજ- વસ્તુઓના દિવ્ય કલા મેળાનો અમદાવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ અમદાવાદમાં રિવરફ્રન્ટ (વલ્લભ…

2 years ago

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૭૨માં પદવિદાન સમારોહમાં મુખ્યમંત્રીશ્રી હસ્તે કુલ ૩૪૫ સુવર્ણપદકો કરાયા એનાયત

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડો. ડી. વાય. ચંદ્રચૂડે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું-મુખ્યમંત્રીશ્રી-• રાજ્યના બજેટમાં શિક્ષણ માટે આર્થિક જોગવાઇમાં…

2 years ago

ગાંધીનગર ખાતે કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષતામાં અમૃતકાળ- ભવિષ્યની ખેતી – શ્રી અન્ન વિષય અંગે સેમિનાર યોજાયો

ખેડૂતોની આવક વધારવા ખેતીને એક બિઝનેસ મોડલ તરીકે વિચારીને માર્કેટિંગ કરવું આવશ્યક : મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અમૃતકાળમાં નવીન ટેકનોલોજીનો…

2 years ago

૭૫મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો

એટહોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, રાજ્ય  પોલીસવડા શ્રી વિકાસ સહાયની વિશેષ…

2 years ago

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું ઉદઘાટન કરાયું

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેનારાષ્ટ્રપતિ શ્રી જોસ મેન્યુઅલ રામોસ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ…………………………….ઈન્ટરનેશનલ પેવિલિયન,ઈ-મોબોલિટી,આત્મનિર્ભર ગુજરાત, સ્માર્ટ…

3 years ago

વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પના મૂળમાં દેશના દરેક નાગરિકની રાષ્ટ્ર માટેની સમર્પણ ભાવના સમાયેલી છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

જૂનાગઢ જિલ્લાના બીલખામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિકસિત ભારત સંકલ્પયાત્રામાં પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…

3 years ago

1.64 કરોડ નાગરિકોને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય કવચ મળ્યું

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 9.47 લાખથી વધારે લોકોની નોંધણી 'માય ભારત'માં 27.31 લાખ યુવાનોની ભરતી આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતિ લાવવા…

3 years ago

કુપોષણ મુક્ત ખેડા: કુપોષણ સામે જિલ્લા વહીવટીતંત્રનું મહા અભિયાન

પાયલટ પ્રોજેક્ટ હેઠળ ત્રણ મહિનાના સક્રિય અભિયાન થકી ખેડા જિલ્લાના ત્રણ તાલુકાઓના 150 બાળકોના ગંભીર કુપોષણની સ્થિતિમાં સુધાર*પાયલટ પ્રોજેક્ટની સફળતાના…

3 years ago

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ૨૨૫ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ

વડાપ્રધાનશ્રીએ ભરૂચના શુકલતીર્થ ગામના પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી શ્રી અલ્પેશભાઈ સાથે વન-ટુ-વન વર્ચ્યુઅલ સંવાદ કર્યો……………મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…

3 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો- મુખ્યમંત્રી શ્રી શેરી-ફેરિયાઓના પરિજનો સાથે ભોજન પણ માણ્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પી.એમ.સ્વનિધિ યોજના થકી અનેક શેરી ફેરિયાઓ આત્મનિર્ભર બન્યા - 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'…

3 years ago