India Development

શું તમે જાણો છો કે પૃથ્વીની ધરીના ઝોકમાં ફેરફાર આબોહવા પરિવર્તનનું કારણ બની શકે છે?….Outreach Program on Tropic of Cancer Science Park by GUJCOST

ખ્યાતનામ નિષ્ણાતો ડૉ. જે.એન. દેસાઈ અને ડૉ. વી.બી. કાંબલેએ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર વિશે માહિતી આપી કાર્યક્રમમાં ગુજરાતના સાત જિલ્લાના…

3 years ago

G20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ નાણાં મંત્રી – કેન્દ્રીય બેન્કના ગવર્નર સ્તરની બેઠક પૂર્વે ગુજરાતમાં 21 જૂનથી ‘નાગરિક સહભાગિતા કાર્યક્રમ’ની શરૂઆત

ગાંધીનગર, 20 જૂન: G20 અંતર્ગત 3જી ફાઇનાન્સ ટ્રેક બેઠક ગુજરાતમાં ગાંધીનગર ખાતે 14 થી 18 જૂલાઈ, 2023 દરમિયાન યોજાશે. આ…

3 years ago

ભારતના રાષ્ટ્રપતિ સુરીનામમાં ભારતીયોના આગમનના 150 વર્ષની ઉજવણીના પ્રસંગે સાંસ્કૃતિક ઉત્સવના સાક્ષી બન્યાં

OCI કાર્ડ માટેની યોગ્યતાના માપદંડને ચોથી પેઢીથી લઈને તે ભારતીય પ્રદેશોના મૂળ ભારતીય ધર્મનિરપેક્ષની છઠ્ઠી પેઢી સુધી લંબાવવાના ભારત સરકારના…

3 years ago

રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી

'ભિન્નતામાં એકતા' મજબૂત લોકતંત્ર અને ભારતીયોના હૃદયની વિશાળતાને આભારી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીથી વિવિધ પ્રાંતો…

3 years ago

નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક

……….મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરી………..-:મુખ્યમંત્રીશ્રી:-• દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી ૧૦% થી વધુ કરવાનું લક્ષ્ય છે•…

3 years ago

5000 crore Rupees MOU with Gujarat State…મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે રૂ. પ૦૦૦ કરોડના MoU સંપન્ન થયા

……ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ…….પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને સાકાર કરવા માટે…

3 years ago

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ…

3 years ago

ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

**::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સીમાઓ મજબૂત અને દેશ વાસીઓની સુરક્ષિતતામાં વધારો થયોબીએસએફની શોર્યગાથાથી દેશને…

3 years ago

સમગ્ર દેશમાં ત્રણ ગણું અંગ પ્રત્યારોપણ; 5000 (2013) થી વધીને 2022 માં 15000 થી વધુ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ અંગદાન નીતિની સમીક્ષા કરી; આંતરરાષ્ટ્રીય ધોરણોમાંથી શિક્ષા લેવા નિર્દેશ આપ્યો નવી દિલ્હી, તા.03-05-2023 ઓર્ગન ડોનેશન…

3 years ago

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખી આહારમાં બાજરી (શ્રી અન્ન)નો સમાવેશ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.03-05-2023 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને…

3 years ago