ડિજિટલ માધ્યમથી ગુજરાત દેખાડી રહ્યું છે પોતાનો સાંસ્કૃતિક વારસો નવી દિલ્હી: દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના…
ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (એફ.આઈ.એ.)- ગુજરાતના આમંત્રણને માન આપીને તેઓ દ્વારા આયોજિત ઔદ્યોગિક સેમીનાર સાથેની ઉદ્યોગકારોની બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રી…
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.…
પાટણ-ખલીપુર-કાંસા-વાયડ-શિહોરી-ભીલડી વચ્ચે પ્રતિદિન ચાલનારી રેલ સેવાનો આજથી પાટણના રેલવે સ્ટેશનથી કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો. …
પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી, તા.01-05-2023 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં છત્રપતિ…
8 મે થી રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર પશ્ચિમ રેલવેએ રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડનારી…
''એક બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું આ બંને ગુણ હોવા તે ગુજરાતીઓનું ગૌરવ..'' : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ''અમૃત…
૧ મે એટલે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર દ્રારકા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા. …
૪૩ ગીર ઓલાદની દૂધ આપતી ગાયો થકી આજે માત્ર દૂઘ વેચાણ થકી રૂ. ૭ લાખથી વધુનું ટર્ન ઓવર વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં…
૧૬ ફૂટબોલ ટીમના કેપ્ટનને આવકારતા મંત્રી શ્રી હર્ષ સંઘવી અમદાવાદમાં એલિસબ્રિજ જીમખાના ખાતે રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના…