Gujarat

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા PC-PNDT એક્ટ અંતર્ગત લિંગપરીક્ષણ કરતી બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન કરાયા સીલ

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આશંકાના આધારે કરાયેલી રેડમાં એક ડોક્ટર દંપત્તિએ કબુલ્યો ગુનો; દંપત્તિ પર થશે કાનૂની કાર્યવાહી મુખ્ય જિલ્લા…

3 years ago

સમગ્ર દેશમાં ત્રણ ગણું અંગ પ્રત્યારોપણ; 5000 (2013) થી વધીને 2022 માં 15000 થી વધુ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ અંગદાન નીતિની સમીક્ષા કરી; આંતરરાષ્ટ્રીય ધોરણોમાંથી શિક્ષા લેવા નિર્દેશ આપ્યો નવી દિલ્હી, તા.03-05-2023 ઓર્ગન ડોનેશન…

3 years ago

અનિયમિત ભંડોળ અને અનેક જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે પોસ્ટલ યુનિયનની માન્યતા રદ

સર્વિસ યુનિયનો હંમેશા પોસ્ટ વિભાગનો અભિન્ન ભાગ રહ્યા છે. આ યુનિયનો તેમના સભ્યોના સામાન્ય સેવા હિતોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે…

3 years ago

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખી આહારમાં બાજરી (શ્રી અન્ન)નો સમાવેશ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.03-05-2023 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને…

3 years ago

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર સુદાનથી પરત ફરેલા ૨૩૧ જેટલા ભારતીયોને આવકાર્યા

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ◆ વોર ઝોનમાં લેન્ડિંગ કરવું ક્યારેય સરળ હોતું નથી, આપણી સેનાના જાંબાઝ જવાનો આ મિશનને ખૂબ…

3 years ago

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

ડિજિટલ માધ્યમથી ગુજરાત દેખાડી રહ્યું છે પોતાનો સાંસ્કૃતિક વારસો નવી દિલ્હી: દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના…

3 years ago

” ઓચિંતા આમંત્રણે ઉદ્યોગકારોના અંતરમનનો અમૂલ્ય ભાવ “

ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (એફ.આઈ.એ.)- ગુજરાતના આમંત્રણને માન આપીને તેઓ દ્વારા આયોજિત ઔદ્યોગિક સેમીનાર સાથેની ઉદ્યોગકારોની બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રી…

3 years ago

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.…

3 years ago

ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં નવી રેલવે સેવા “

પાટણ-ખલીપુર-કાંસા-વાયડ-શિહોરી-ભીલડી વચ્ચે પ્રતિદિન ચાલનારી રેલ સેવાનો આજથી પાટણના રેલવે સ્ટેશનથી કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો. …

3 years ago

પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી, તા.01-05-2023 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં છત્રપતિ…

3 years ago