Gujarat

ઓસ્ટ્રેલિયામાં ગાંધીજીની આખે આખી પ્રતિમા ચોરાઈ

ભારતે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના રોવિલેમાં ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા કાપીને ચોરાઈ ગયા બાદ ભારતે…

4 weeks ago

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના

દ્વિશતાબ્દી પાટોત્સ​વ​ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન   જેતલપુર, ફેબ્રુઆરી 01, 2026 : ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો…

4 weeks ago

સુરતની શાન: લુપ્ત થતી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો જરીવાલા પરિવાર, 50થી વધુ પરિવારોને મળે છે રોજગારી

Surat Jari Industry | ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર (Cultural Heritage) માટે જાણીતું છે. તેમાં પણ સુરતની જરીકલા (Jari Craft)…

4 weeks ago

અમદાવાદની દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીએ મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાખી, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો

Maninagar Durga School Incident | અમદાવાદ (Ahmedabad) શહેરના મણિનગર (Maninagar) વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલ (Durga School) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે…

4 weeks ago

Ahmedabad : અસારવામાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડે જાહેરમાં આત્મવિલોપન કર્યું, સારવારમાં મોત

Cancer patient commits suicide in Ahmedabad |  અમદાવાદ (Ahmedabad) શહેરના અસારવા (Asarwa) વિસ્તારમાં ગત રાત્રે કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીથી પીડાતા…

4 weeks ago

Bullet Train: ગુજરાતમાં 2027 સુધીમાં શરૂ થશે બુલેટ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી અપડેટ

Gujarat Bullet Train Project | કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) ગુજરાતના મુસાફરો માટે એક મહત્વના સમાચાર આપ્યા છે.…

4 weeks ago

શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું પ્રદર્શન

પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોમાં આવેલા ગંગારામાયા મંદિરમાં યોજાશે આ પ્રદર્શન 04 થી 11 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાશે શ્રી આચાર્ય દેવવ્રત…

4 weeks ago

મહાશિવરાત્રી ચાર પ્રહર પૂજા સમય

મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં, ખાસ કરીને ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. 2025 માં, આ તહેવાર 26 ફેબ્રુઆરીના…

4 weeks ago

‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર

  પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર' સંપન્ન   **** ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન…

4 weeks ago

કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાતને વિશેષ પ્રાધાન્ય

વિકાસના નવા યુગ માટે ગુજરાતને ₹20,011 કરોડની મોટી બજેટ જોગવાઈ કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દેશના આર્થિક વિકાસમાં સતત અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યની ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ બજેટમાં ગુજરાત માટે કુલ ₹20,011 કરોડની વિશાળ બજેટ જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના વિકાસપ્રવાસમાં નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે. આ બજેટ હેઠળ સેમીકન્ડક્ટર ઉદ્યોગ, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સ, આવાસ યોજનાઓ, ઔદ્યોગિક તથા ડિજિટલ માળખાગત સુવિધાઓ, પ્રવાસન વિકાસ, માર્ગ અને એરવેઝના વિસ્તરણ સાથે-साथ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ તમામ ક્ષેત્રોમાં થનારા રોકાણથી રોજગારની નવી તકો સર્જાશે, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે અને રાજ્યના સામાજિક તથા આર્થિક વિકાસને લાંબા ગાળે મજબૂત આધાર મળશે. કેન્દ્રીય તબદીલીઓ નોંધપાત્ર રીતે વધી છે. વેરાની વહેંચણી: રૂ 57,310 કરોડ 2026-27 ના અંદાજ માટે ગુજરાતને કરની વહેંચણી તરીકે બજેટમાં ફાળવવામાં આવ્યા છે. સહાયક અનુદાન: ગુજરાત માટે વર્ષ 2025-26 (અંદાજપત્રીય અંદાજ) માં 20,011 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.   આઇટમ…

4 weeks ago