Gujarat

શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવા પૂરતો નહીં, પરંતુ સારા નાગરિક બનવા માટેનો છેઃ આચાર્ય દેવવ્રતજી

- શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવા પૂરતો નહીં, પરંતુ સારા નાગરિક અને સારા મનુષ્ય બનવા માટેનો છે - પ્રાકૃતિક કૃષિ…

7 months ago

આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરતાં ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રીએ માઁ અંબાનું પૂજન-અર્ચન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી --- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શકિત…

7 months ago

“ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા : માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં”

--- “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી * મોડી રાત સુધી…

8 months ago

કચ્છની સરહદ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્”થી ગુંજી ઉઠી

  રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સરહદી ગામ મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન…

8 months ago

AI પર નિયમન આવી શકે છે

  આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI) માં સતત નવીનતા લાવવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના…

8 months ago

‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ મંત્રને ભારત પર્વ ઉજાગર કરે છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ ભારત પર્વ દ્વારા પુનઃ જીવિત થવાની છે - મુખ્યમંત્રી શ્રી…

8 months ago

અમેરિકાના McKinney, Txમાં યમુના નિકુંજ-શ્રી ગોવર્ધનનાથજી મંદિર તૈયાર કરવામાં આવ્યું છે

વડોદરાના પ્રખ્યાત પત્રકાર, ગોલોકવાસી, તન, મનથી આજીવન ફક્ત માનવ સેવાને વરેલ, વલ્લભના વૈષ્ણવ , પુષ્ટિ માર્ગ ના વિદ્વાન એવા શ્રી…

8 months ago

સતીશ શાહના અંતિમ સંસ્કાર: શોકમાં ડૂબેલા રૂપાલી ગાંગુલી, રાજેશ કુમારની આંખમાં  આંસુ

નામાંકીત સિરીયલ 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ના મુખ્ય  અભિનેતા સતીશ શાહને મુંબઈમાં અશ્રુભીની વિદાય આપવામાં આવી હતી.જેમાં સહ કલાકારો રૂપાલી ગાંગુલી…

8 months ago

એડ કિંગ ‘ પીયૂષ પાંડેનું 70 વર્ષની વયે અવસાન

  પીયૂષ પાંડેનું અવસાન: ભારતીય જાહેરાત જગતના સર્જનાત્મક ગુરુ, જેમણે જાહેરાતને હૃદય અને જીવન સાથે જોડ્યું, તેમનું 70 વર્ષની વયે…

8 months ago

“૧૯ ઓક્ટોબર : મનુષ્ય ગૌરવ દિનની વૈશ્વિક સ્તરે ઉજવણી“

૧૯ ઓક્ટોબર એટલે ભારત સહિત વિશ્વના ૩૫ રાષ્ટ્રો સુધી સ્થિર થયેલા સ્વાઘ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે..પૂ.દાદાજીનો પવિત્ર જન્મદિવસ. આ…

8 months ago