Gujarat

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

સમગ્ર વિશ્વમાં ફાયર ફાઈટર્સ તેમની બહાદુરીભર્યા કારનામા માટે જાણીતા છે. નાની ઘટના હોય કે કોઈમોટી આકસ્મિક કે પછી માનવસર્જિત ઘટના…

4 years ago

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

વર્ષ 2023 ને જ્યારે યુનાઈટેડ નેશન્સ દ્વારા "ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ" તરીકે જાહેર કરવામાં આવ્યું છે.ભારત દેશને મિલેટ્સનું વૈશ્વિક હબ બનાવવા…

4 years ago

ગુજરાત સાથે “સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ”

ગુજરાત સાથે "સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ" કરનાર યુ.એસ.એ.ના ડેલવેર સ્ટેટના ગવર્નર શ્રી જ્હોન કાર્ને અને તેઓ સાથેના પ્રતિનિધિમંડળ સાથે સ્વર્ણિમ સંકુલ…

4 years ago

યુ.એસ.એ ના ડેલવેર સ્ટેટના ગવર્નર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે

...... ગુજરાત-ડેલવેર સ્ટેટ વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટસ અન્વયે વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતા અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ  -: ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ…

4 years ago

અમદાવાદ ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ

આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતાનાં મૂળમાં આપણી માતૃભાષા રહેલી છે : શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ગુજરાતી ભાષાને જીવંત રાખવી…

4 years ago

વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે :રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

ગુજરાત હાઇકોર્ટ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વેબિનાર યોજાયો ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી જસ્ટિસ સોનિયાબેન ગોકાણી સહિતહાઇકોર્ટના ન્યાયાધીશો તથા વિવિધ…

4 years ago

<strong>આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપતું ગુજરાત</strong>

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ ……………….. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત…

4 years ago

આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામના ઉદ્દેશ સાથે આયોજિત ‘સરસ મેળો : સપનાની ઉડાન૨૦૨૩’ને વ્યાપક પ્રતિસાદ

સરસ મેળો ૨૦૨૩માં અલગ અલગ સ્ટોલ્સની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડતા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સરસ…

4 years ago

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો ‘પ્રાકૃતિક<br>સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દૃષ્ટિ પૂર્ણ નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને…

4 years ago

‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’

**રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ જિલ્લામાં દસ્કોઇ તાલુકાના મુક્તિપુર ગામ ખાતેથી 'સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૩'નો પ્રારંભ**'સુજલામ સુફલામ જળ…

4 years ago