Gujarat Development

ઊંઝા ખાતે રૂ.૨ લાખથી વધુની કિંમતનો ૩,૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરાયો : ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા

વરિયાળી ઉપર પાવડર અને ગોળની રસી ચડાવી ડુપ્લીકેટ જીરુંબનાવનારા તત્વો સામે સરકારની લાલ આંખ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર…

3 years ago

શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત કરાયા... ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ…

3 years ago

કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઘર-ઘર સંપર્ક દરમ્યાન સ્ટીકર લગાવ્યા, પત્રિકા વિતરણ કર્યું, નમો એપ ડાઉનલોડ કરાવી, સરલ એપ ડાઉનલોડ કરાવી

તા ૨૫.૦૬.૨૦૨૩ ના રોજ સવારે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈમોદી સાહેબના ૯ વર્ષ ના સેવા, સુશાસન, અને ગરીબ કલ્યાણ, ઘર ઘર…

3 years ago

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

મુખ્ય સચિવ શિવરાજપુર બીચ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહ્યા૦૦શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસલક્ષી કામો અંગે સમીક્ષા કરી…

3 years ago

ભારતીય જનતા પાર્ટી વલસાડ વિધાનસભા “અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા” ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાઈ

ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના…

3 years ago

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાસેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ જનસભા યોજાઈ -:મુખ્યમંત્રીશ્રી:-》રાજ્યના આદિજાતિ બેલ્ટમાં ૬ મેડિકલ કોલેજો કાર્યરત: નવી ૪…

3 years ago

ભારત અને યુગાન્ડા વચ્ચેના વાણિજ્યિક સંબંધો અંગે ફળદાયી ચર્ચા

કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યુગાન્ડાના હાઇ કમિશનર શ્રીમતી જોયસ દ્વારા આયોજિત રોડ શોમાં ઉપસ્થિત રહી ભારત અને યુગાન્ડા…

3 years ago

સુપર શોપફ્લોર એવોર્ડસ -૨૦૨૩ ના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યોજાયેલા સુપર શોપફ્લોર એવોર્ડસ -૨૦૨૩ ના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી…

3 years ago

કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો:નારિયેળથી થતી ગંદકી અટકી:મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું

આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે.શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે, દેવ અને ગુરુ…

3 years ago

એક ભારત, શ્રેષ્ઠ ભારત” મહામંત્રને ઓપ આપવા તથા “વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ”

એકતાનગર ખાતે યોજાયેલા"એકતા મંથન સત્ર" માં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ સાહેબની વર્ચ્યુંઅલ ઉપસ્થિતમાં ભારતભરમાંથી પધારેલા ડેલિગેટસ સાથે કેબિનેટ મંત્રીશ્રી…

3 years ago