Gujarat Development

બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે…

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખી શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે: પ્રવક્તા મંત્રી શ્રી…

3 years ago

વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાઇ તેવા હેતુથી ‘સિમ્યુલેટર એક્ઝિબિશન બસ’ શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

…………………આ નવીન બસ હાલમાં સાયન્સ સીટી અમદાવાદ ખાતે જાહેર પ્રદર્શન માટે મુકવામાં આવશે…………………રાજય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓમાં…

3 years ago

૧૧ જુલાઇથી આરોગ્યવીમા કવચ ૧૦ લાખનું થશે…

PM JAY-મા યોજના અંતર્ગત તા.૧૧ જુલાઈથી રાજયના નાગરિકોને રૂ. ૧૦ લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે : પ્રવક્તા મંત્રી શ્રી…

3 years ago

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ જગ્યાએ નિમણૂક પામેલા ઉમેદવારોને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત

સહાયક સર્વેયર, સહાયક ફિમેલ હેલ્થ વર્કર, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તથા સહાયક સ્ટાફ નર્સની કુલ ૩૫૧ જગ્યાઓ ઉપર પસંદગી પામેલ ઉમેદવારોને…

3 years ago

ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચેઐતિહાસિક MoU-સમજૂતિ કરાર સંપન્ન

……વિશ્વમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રની અગ્રેસર કંપનીઝ પૈકીની માઇક્રોન ટેક્નોલોજી ગુજરાતના સાણંદમાં ર.૭પ બિલિયન યુ.એસ ડોલર-રૂ. રર,પ૧૬ કરોડનો પ્લાન્ટ સ્થાપશે……સેમિકન્ડક્ટર એસેમ્બલી,…

3 years ago

સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ મેળવી અનેરી સિદ્ધિઓ..

જર્મની ખાતે યોજાયેલ વર્લ્ડ ગેમમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ 14 મેડલ સાથે વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું… સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં…

3 years ago

ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીની હવે વિદેશમાં પણ બોલબાલા

અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીના નિકાસની શરૂઆત પ્રથમ સીઝનમાં બે લાખ કિલોથી વધારે…

3 years ago

“આત્મબળ અને મહેનતનું પરિણામ સિંધી સમાજનો વિકાસ છે”

ધ સિન્ધુ ફાઉન્ડેશન (અમદાવાદ પશ્ચિમ) અને સિંધી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ગુજરાત રીજીયન) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બિઝનેસ એક્સેલેન્સ એવોર્ડ્સ -૨૦૨૩…

3 years ago

અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેસર કેરીનો આનંદ માણ્યો: એક મહિનો ચાલેલા કેરી મહોત્સવમાં ૨.૯૪ લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ

કેસર કેરી મહોત્સવ-૨૦૨૩: પ્રાકૃતિક રીતે પકવેલી પ્રખ્યાત કેસર કેરી સીધી ગ્રાહકોને વેચતા ખેડૂતોની આવકમાં ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો…

3 years ago

શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું – ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

……….ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે મદદનીશ પ્રાધ્યાપક ઉમેદવારોને હુકમ પત્ર એનાયત……..૨૦ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ-૨)ને ગાંધીનગર ખાતે…

3 years ago