Ahmedabad News

સ્વાગત સપ્તાહ ઉજવણી – અમદાવાદ જિલ્લો

ગ્રામ સ્વાગતની કુલ 1275, તાલુકા સ્વાગતની કુલ 277 તથા જિલ્લા સ્વાગતની કુલ 27 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો લોકાભિમુખ વહીવટ…

3 years ago

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રીકનુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્યશ્રી કનુભાઈપટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે…

3 years ago

હરે કૃષ્ણમંદિર ભાડજ ખાતેપાટોત્સવની ભવ્ય ઉજવણી

હરે કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિક અષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર,ભાડજ ખાતે બુધવાર તા. 19 એપ્રિલ થીમંગળવાર 23…

3 years ago

વિશ્વ પુસ્તક દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વરિષ્ઠ પત્રકાર શ્રી રમેશતન્નાની પોઝિટિવ સ્ટોરીઝ શ્રેણીના દસમા પુસ્તક ‘સમાજનો છાંયડો’નું વિમોચન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ -સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' એ જ સકારાત્મકતાનુંસૌથી મોટું ઉદાહરણ- શ્રી નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતિ…

3 years ago

અખાત્રીજના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા

ગૃહ રાજ્યમંત્રીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી…

3 years ago

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ના સૂત્રને સાર્થક કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ભદ્રકાળીમંદિરની મુલાકાત લઈને જાતે જ મંદિર પરિસર અને ચોગાનની સાફસફાઈ કરી મેયર…

3 years ago

અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાંજણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ સામાજિક…

3 years ago

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર ખાતાની કામગીરીની રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા

કેન્દ્રીય પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરી દ્વારા નવી દિલ્હી ખાતે દેશનાં તમામ રાજ્યોનાવાહનવ્યવહાર મંત્રીશ્રી તથા વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે…

3 years ago

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાટોત્સવની ઉજવણી – ત્રીજો દિવસ

ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં ઉજવાઈ રહેલ અષ્ટમ પાટોત્સવઉજવણીના ત્રીજા દિવસની શરૂઆતથી હરે કૃષ્ણ મંદિર,ભાડજ માં મોટી…

3 years ago

અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી ખાતે અશ્વમેધ – ધ નેશનલ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક, યુવા અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

વિદ્યાર્થીઓએ સપના જોવા જોઈએ અને તે સપનાંઓને પરિપૂર્ણ કરવા અથાક પ્રયત્નો કરતા રહેવું જોઈએ: મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્ટાર્ટઅપ પોલીસી…

3 years ago