Chief Editor

“શ્રમ પારિતોષિક વિતરણ”, છોટા ઉદેપુર

11-3 આજ રોજ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…

2 years ago

ઉદ્યમી સંમેલન ૨૦૨૪

લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગ દ્વારા આયોજીત "ઉદ્યમી સંમેલન ૨૦૨૪" કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબેઉપસ્થિત રહી ઉદ્યોગકારોના…

2 years ago

USA:ડલ્લાસમાં દાનવીરોને બિરદાવવા ડીનર

ડલ્લાસમાં Dfw gujarati samaj આયોજીત દાનવીરોને બિરદાવવા ડીનર માર્ચ ની ૩ જી તારીખની Double tree Hotel ખાતે ઉજવાયેલ.સમાજનાં chief trustee Dr Kiran bhai Parekh  સમાજની દરેક પ્રવૃત્તિમાં પ્રાણવાયુ સમાન રહેલ દાતાઓને બિરદાવયા હતા. અનેક સમાજના આગેવાનોને આવકાર આપતા, સમાજની ૧૯૯૧થી રુપરેખા આપી હતી, સમાજના founder trustee ઓ જે આજે પણ. તન મન અને ધનથી સેવા આપનાર શ્રી રમણભાઈ પટેલ શ્રી દિલીપભાઈ શાહ (Travel king) ,શ્રી સુધીરભાઈ પરીખને પણ બિરદાવ્યાં હતાં  સમાજે છેલ્લા ૩૩ વર્ષ થી સતત અનેક પ્રકાર ની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક , સામાજીક ,medical ,તેમજ senior…

2 years ago

USA: ટેક્સાસમાં જલારામ બાપા સત્સંગ

ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન  શ્રી પીયૂષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) પરિવારે (વારાહી) આજે ઇરવિંગ ટેક્સાસમાં રાધે શ્યામ ધામ ખાતે જલારામ બાપા સત્સંગનું આયોજન કર્યું હતું અને સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. તેઓએ DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ આપ્યું હતું. શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) આજે લોહાણા એસોસિએશન ઓફ DFW ને પૈસા દાનમાં આપતા આવ્યા છે અને  તેઓ ડલાસ વિસ્તારમાં જલારામ બાપા મંદિરની જમીન સંપાદન માટે નાણાં દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. લોહાણા…

2 years ago

“1279”મો પાટણ નગર સ્થાપના દિન ઉજવણી મહોત્સવ

કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી. આજરોજ "1279"મો પાટણ નગર સ્થાપના દિન ઉજવણી મહોત્સવ" અંતર્ગત અખિલ…

2 years ago

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન

જામનગરમાં અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમના…

2 years ago

અભી તો હમ જવાન હે સીનીયર કલબ દલાસ ની ફેબરુઆરી ની મીટીગ

અભી તો હમ જવાન હે સીનીયર કલબ દલાસ ની ફેબ્રુઆરી ની મીટીગ તારીખ ૨૭ મીના રોજ એકતા મદિંર ના સંસકાર…

2 years ago

સ્વામિનારાયમ સંસ્થાના હરિભક્તોનું ડલાસમાં ભજન કિર્તન

ગુજરાતના આણંદ નજીક આવેલા મોગરી ખાતે અનુપમ મીશન કાર્યરત છે. ત્યાં આવેલી સ્વામિનારાયમ સંસ્થાના કેટલાક હરિભક્તો ડલાસમાં વસે છે. આ…

2 years ago

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

ઍનકોર, NGRS, EMS, C-Vigil, સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સના સંચાલન અને ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી……………………….. 27-2મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને…

2 years ago

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૧૯ મો પદવીદાન સમારોહ યોજાયો

વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ : સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સત્ય…

2 years ago