અમેરીકા-કેલિફોર્નિયાના એનાહીમ ગાયત્રી ચેતના ખાતે શિવરાત્રીની ઉજવણી ખૂબ આનંદ-ઉત્સાહ થી કરવામાં આવી.... 8મી માર્ચે, સમગ્ર વિશ્વ ગાયત્રી પરિવાર એલએ,…
ભારતમા પ્રથમ પાણીમાંથી હાઇડ્રોજન બનાવનાર "ઈલેક્ટ્રોલાઈઝર" લોન્ચ કર્યુ. 7-3 સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત "સાણંદ ગ્લોબલ એકસ્પો" કાર્યક્રમનો માન. કેબિનેટ…
11-3 આજ રોજ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…
લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગ દ્વારા આયોજીત "ઉદ્યમી સંમેલન ૨૦૨૪" કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબેઉપસ્થિત રહી ઉદ્યોગકારોના…
ડલ્લાસમાં Dfw gujarati samaj આયોજીત દાનવીરોને બિરદાવવા ડીનર માર્ચ ની ૩ જી તારીખની Double tree Hotel ખાતે ઉજવાયેલ.સમાજનાં chief trustee Dr Kiran bhai Parekh સમાજની દરેક પ્રવૃત્તિમાં પ્રાણવાયુ સમાન રહેલ દાતાઓને બિરદાવયા હતા. અનેક સમાજના આગેવાનોને આવકાર આપતા, સમાજની ૧૯૯૧થી રુપરેખા આપી હતી, સમાજના founder trustee ઓ જે આજે પણ. તન મન અને ધનથી સેવા આપનાર શ્રી રમણભાઈ પટેલ શ્રી દિલીપભાઈ શાહ (Travel king) ,શ્રી સુધીરભાઈ પરીખને પણ બિરદાવ્યાં હતાં સમાજે છેલ્લા ૩૩ વર્ષ થી સતત અનેક પ્રકાર ની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક , સામાજીક ,medical ,તેમજ senior…
ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન શ્રી પીયૂષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) પરિવારે (વારાહી) આજે ઇરવિંગ ટેક્સાસમાં રાધે શ્યામ ધામ ખાતે જલારામ બાપા સત્સંગનું આયોજન કર્યું હતું અને સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. તેઓએ DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ આપ્યું હતું. શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) આજે લોહાણા એસોસિએશન ઓફ DFW ને પૈસા દાનમાં આપતા આવ્યા છે અને તેઓ ડલાસ વિસ્તારમાં જલારામ બાપા મંદિરની જમીન સંપાદન માટે નાણાં દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. લોહાણા…
કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી. આજરોજ "1279"મો પાટણ નગર સ્થાપના દિન ઉજવણી મહોત્સવ" અંતર્ગત અખિલ…
જામનગરમાં અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમના…
અભી તો હમ જવાન હે સીનીયર કલબ દલાસ ની ફેબ્રુઆરી ની મીટીગ તારીખ ૨૭ મીના રોજ એકતા મદિંર ના સંસકાર…
ગુજરાતના આણંદ નજીક આવેલા મોગરી ખાતે અનુપમ મીશન કાર્યરત છે. ત્યાં આવેલી સ્વામિનારાયમ સંસ્થાના કેટલાક હરિભક્તો ડલાસમાં વસે છે. આ…