પ્રધાનમંત્રી 29મી માર્ચે મધ્ય પ્રદેશમાં PMAY-Gના 5 લાખથી વધુ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે

4 years ago

દેશના દરેક જરૂરિયાતમંદ પરિવારને પાકું ઘર આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસ તરફ આ એક બીજું પગલું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી…

ડીજીસીએ વાજબી હવાઈ ભાડાની ખાતરી કરવા માટે માસિક ધોરણે અમુક રૂટ પરના હવાઈ ભાડાનું નિરીક્ષણ કરશે

4 years ago

એરફેર કેપિંગ 15 દિવસની સાયકલ માટે રોલિંગ ધોરણે લાગુ થાય છે હવાઈ ભાડા સરકારો દ્વારા નિયંત્રિત નથી. નિયમ 135, એરક્રાફ્ટ…

હાફૂસ અને કેસર કેરીનો સીઝનનો પ્રથમ માલ જાપાનમાં નિકાસ કરવામાં આવ્યો હતો.

4 years ago

આઝાદી કી અમૃત મહોત્સવના ભાગરૂપે જાપાનના ટોક્યોમાં મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે નિકાસને મોટા પ્રોત્સાહનરૂપે, એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ…

DoT ગુજરાત LSAએ નકલી આધાર કાર્ડ પર જારી કરાયેલા 8100થી વધુ સિમ કાર્ડ બ્લોક કર્યા

4 years ago

ગુજરાતમાં સાયબર-ગુનાઓના જોખમને કાબૂમાં લેવાના તેના સતત પ્રયાસોમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત LSA એ 8100થી વધુ સિમ કાર્ડની ઓળખ કરી હતી જે…

સમગ્ર દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપવામાં આવી

4 years ago

RCS UDAN હેઠળ 14 વોટર એરોડ્રોમ અને 36 હેલિપેડ સહિત 154 એરપોર્ટની ઓળખ કરવામાં આવી ભારત સરકારે સમગ્ર દેશમાં ગોવામાં…

28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરી છે અને 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ RERA એક્ટ, 2016 હેઠળ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની સ્થાપના કરી છે

4 years ago

અટકી પડેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે સરકારે રૂ. 25,000 કરોડની સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ અને…

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ‘શ્યોર વિઝન’ જાહેરાતને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે અને ખોટા અને ભ્રામક દાવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે.

4 years ago

કંપની જાહેરાતમાં કરવામાં આવેલા ઉત્પાદનની અસરકારકતા સંબંધિત તેના દાવાઓને સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી કે "તે કુદરતી રીતે દૃષ્ટિ સુધારે…

KMS 2021-22 (27.03.2022 સુધી)માં 741.62 LMT ડાંગરની ખરીદી કરવામાં આવી

4 years ago

1,45,358.13 કરોડના MSP મૂલ્યથી 105.14 લાખ ખેડૂતોને ફાયદો થયો ખરીફ માર્કેટિંગ સિઝન (KMS) 2021-22માં ખેડૂતો પાસેથી MSP પર ડાંગરની ખરીદી…

પ્રધાનમંત્રી શ્રી 29મી માર્ચે માતુઆ ધર્મ મહા મેળાને સંબોધિત કરશે

4 years ago

શ્રી શ્રી હરિચંદ ઠાકુર જીની 211મી જન્મજયંતી નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી માર્ચે સાંજે 4:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા…

MSME મંત્રાલય EDII, અમદાવાદના સહયોગથી MSMEs ની સ્પર્ધાત્મકતા અને વૃદ્ધિ પર મેગા ઇન્ટરનેશનલ સમિટનું આયોજન કરશે

4 years ago

કેન્દ્રીય MSME મંત્રી શ્રી નારાયણ તાતુ રાણે મુખ્ય અતિથિ તરીકે સમિટનું ઉદ્ઘાટન કરશે અને કેન્દ્રીય MSME રાજ્ય મંત્રી શ્રી ભાનુ…