રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ કોન્ફરન્સના પૂર્વસંધ્યાએ એકતાનગરના આંગણે યુવાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

3 years ago

તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનેસરિયા તથા મહાનુભાવોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો…

બહુચર માતા આપ સર્વેની દરેક મનોકામના પરિપૂર્ણ કરે તેવી “માઁ”ના શ્રીચરણોમાં હ્રદયપૂર્વકની પ્રાર્થના કરી

3 years ago

નવરાત્રીના પાવન પર્વે દુર્ગાઅષ્ટમીના મંગલમય દિવસે આસ્થા, ભક્તિ અને શક્તિનું કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ તેમજ પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે…

ટેકનોલોજીના માધ્યમથી ૨,૦૦૦ જેટલા UPI પેમેન્ટ મશીન દ્વારા ST બસના મુસાફરો માટે ‘ટીકીટ સેવા’નો આજથી પ્રારંભ :-વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી

3 years ago

રાજ્યના મુસાફરોને સુવિધા માટે નવીન વધુ ૪૦ ‘રેડી બિલ્ટ મિડિ બસો’ને ગાંધીનગરથી લીલી ઝંડી આપતા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ…

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે દશેરા મહોત્સવ

3 years ago

50 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેધનાથના પૂતળાના દહન, “ધર્મનો વિજય” નાટક દ્રારા હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે દશેરા મહોત્સવની થયેલ ભવ્ય…

“કોવેસ્ટ્રો” સાથે 5.7 મિલિયન યુરોના ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન પર હસ્તાક્ષર

3 years ago

ગુજરાત સરકારે અગ્રણી જર્મન સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની “કોવેસ્ટ્રો” સાથે 5.7 મિલિયન યુરોના ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન પર હસ્તાક્ષર કર્યા. કોવેસ્ટ્રો ભારતમાં…

વિજયાદશમીના પાવન અવસરે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

3 years ago

★ ખામીઓ સામે ખૂબીઓનો વિજય એટલે દશેરા★ નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવીએ :- ગૃહ રાજ્યમંત્રી ગૃહરાજ્યમંત્રીશ્રીએ રાજ્યના…

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગરબા નિહાળી ગરબા પ્રેમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો

3 years ago

ગાંધીનગરમાં રામકથા મેદાનમાં યોજાઈ રહેલા આ નવરાત્રી મહોત્સવના આંગણમાં અયોધ્યા માં નિર્માણાધિન ભવ્ય રામમંદિર ની પ્રતિકૃતિ ઊભી કરવા માં આવી…

“પોલીસ સ્મૃતિ દિવસ” નિમિત્તે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ

3 years ago

કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા કે સરહદની સુરક્ષા સતર્ક પોલીસ તંત્ર વિના શક્ય નથીઆતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને આગળ ધપાવતા…

વૈદિક પરંપરા, ભારતીય જીવનમૂલ્યો અને સનાતન વૈદિક ધર્મ જ વિશ્વ શાંતિનો આધાર બની શકે : શ્રી આચાર્ય દેવવ્રતજી

3 years ago

SGVP માં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈન દ્વારા આયોજિત અખિલ ભારતીય વૈદિક સંમેલનનો રાજ્યપાલ શ્રી…

ગાંધીનગર ખાતે એક જ દિવસમાં અંદાજે રૂ. 3000 કરોડના MOU

3 years ago

MoU થકી વણથંભ્યો વિકાસ કરતી ગુજરાત સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની "મેક ઈન ઈન્‍ડીયા" નેમ સાકાર કરવા વાયબ્રન્‍ટ…