અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ભવ્ય અને દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને આજ રોજ અમરનાથ મહાદેવ મંદિર, સિધ્ધપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ, સિધ્ધપુર દ્વારા પૂજ્યશ્રી કુ. દિપાલી દીદીના સાનિધ્યમાં આયોજીત શ્રી રામ કથામાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કરવાનો અવસર મળ્યો.
આ કાર્યક્રમમાં અનિતાબેન પટેલ પ્રમુખ સિધ્ધપુર નગરપાલિકા, વિષ્ણુભાઈ પટેલ – ચેરમેન એ.પી.એમ.સી સિધ્ધપુર, સોનલબેન ઠાકર ઉપપ્રમુખ સિદ્ધપુર નગરપાલિકા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, જયેશભાઇ પંડ્યા – શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી – મનીષભાઈ પ્રજાપતિ, અંકુરભાઈ મારફતીયા, અશોકભાઈ પટેલ, પ્રવિણભાઈ મોદી, જે.બી. આચાર્ય, મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા…
Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…
Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…
એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…
ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…
નાણાકીય વર્ષ (Financial Year) 2025-26ના તાજેતરના આંકડા મુજબ, ચીન ફરી એકવાર ભારતનું સૌથી મોટું વેપાર…
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ન હોવાને કારણે…