બોત્સવાના ગણરાજ્ય માટે નિયુક્ત હાઈ કમિશનર શ્રી ભરત કુમાર કુઠાતીએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી ભરત કુમાર કુઠાતીને શુભેચ્છાઓ પાઠવી હતી. કારકિર્દી દરમિયાન શ્રી કુઠાતીએ સિરિયા, સુદાન, હોંગકોંગ, ઈરાક અને કાબુલ જેવા દેશોમાં ફરજ બજાવી છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આ ધરતી શાંત અને રમણીય છે. દુનિયાના દેશોના લોકો પરસ્પર સહયોગ સાધીને, સહકારની ભાવનાથી સંવેદનશીલ રહે અને મનુષ્ય જ મનુષ્યનું ઔષધ બને તો આ વિશ્વ શ્રેષ્ઠ બને, આવી વિભાવના કેળવાય એવી લાગણી સાથે તેમણે શ્રી ભરત કુમાર કુઠાતીને બોત્સવાનામાં ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
તાજેતરમાં નાસિક (Nashik) સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના કાર્યાલયમાં મહિલા કર્મચારીઓના જબરન ધર્માંતરણ (Forced…
પશ્ચિમ એશિયા (West Asia) માં સતત વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra…
Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…
Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…
એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…
ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…