1-8
આજ રોજ બહચરાજી ખાતે શક્તિ પીઠ બહુચરાજી મંદિર માં બહુચર ના દિવ્ય દર્શન કર્યા સાથે જ બહુચરાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ કામગીરી અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ. સાહેબશ્રીએ બહુચરાજી મંદિર તેમજ અન્ય ચાલુ પ્રોજેક્ટ પર ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનો સમિક્ષા કરી અને દિશા નિર્દેશ અને જરૂરી સૂચનો કર્યા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, સચિવ – શ્રી હરીત શુક્લા (પર્યટન, દેવસ્થાનમ મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ), યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન આર આર રાવલ, જીલ્લા કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર ઈન્દ્રજીતસિંહ વાળા, વહીવટદાર શ્રી બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ, જિલ્લાના અધિકારીઓ તેમજ પદાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…