Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રીકનુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

H S April 27, 2023
27 sa1

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્યશ્રી કનુભાઈ
પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.


આ ખાતમુહૂર્ત પ્રસંગે સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા,જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.
શ્રી હેમંત જોશી, જિલ્લા મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા તેમજ તમામ જિલ્લા -તાલુકા સદસ્યશ્રીઓ, શિયાવાડા
સરપંચ શ્રી તથા પૂર્વ સરપંચ શ્રી અને ગામના આગેવાનો, વડીલો એ હાજરી આપી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં ૭૫ વર્ષીય દંપત્તિએ ૫ હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવી
Next: સ્વાગત સપ્તાહ ઉજવણી – અમદાવાદ જિલ્લો
Follow

Recent Posts

  • ફિનલેન્ડમાં રેકોર્ડબ્રેક નાગરિકતાની મંજૂરી, ફેમિલી વિઝા મેળવવામાં ભારતીયો મોખરે
  • દક્ષિણ કોરિયાએ વિદેશી શ્રમિકોના અધિકારોની રક્ષા માટે નવી ટીમની રચના કરી
  • અમેરિકન ડ્રીમમાં તિરાડ: ટેક પ્રોફેશનલ્સની ઘરવાપસી સાથે ભારતમાં ‘બ્રેઈન-ગેઈન’ યુગની શરૂઆત
  • લગ્નના ગણતરીના કલાકોમાં જ ભારતીય મૂળના પાયલટનું અમેરિકામાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત, દુલ્હનનો આબાદ બચાવ
  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.