Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે અધિકારી કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

Chief Editor November 26, 2023
26 ma1

26-11

આજે ૨૬મી નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ /નિગમ/ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કચેરીના સ્થળે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બંધારણના મૂળભત સિદ્ધાંતો તેમજ આદર્શો અંગે વેબિનાર કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમના ભાગરૂપે માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે માહિતી ખાતાના અધિકારી કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે વહેલી સવારે જાપાન પહોંચ્યા છે
Next: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા ખાતે રવિ કૃષિ મહોત્સવ
Follow

Recent Posts

  • બ્રિટનને ભારતની ચેતવણી: સ્ટીલ પરથી ડ્યુટી નહીં હટાવો તો સ્કોચ વ્હિસ્કી પર લાગશે ભારે ટેરિફ
  • ‘ઓપરેશન ચેકમેટ’: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ડિપોર્ટ કરાશે
  • નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો પર એકનાથ શિંદેનું નિવેદન
  • ફિનલેન્ડમાં રેકોર્ડબ્રેક નાગરિકતાની મંજૂરી, ફેમિલી વિઝા મેળવવામાં ભારતીયો મોખરે
  • દક્ષિણ કોરિયાએ વિદેશી શ્રમિકોના અધિકારોની રક્ષા માટે નવી ટીમની રચના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.