Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

 ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં નવી રેલવે સેવા “

H S May 1, 2023
1-5 rai5

પાટણ-ખલીપુર-કાંસા-વાયડ-શિહોરી-ભીલડી વચ્ચે પ્રતિદિન ચાલનારી રેલ સેવાનો આજથી પાટણના રેલવે સ્ટેશનથી કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો. 

Join Our WhatsApp Group

આ અવસરે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, પાટણ ભાજપા જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, શહેર ભાજપાના પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેશ્વરી ,નગરપાલિકા પ્રમુખ શ્રી સ્મિતાબેન પટેલ હાજર રહ્યા.

પાટણ જીલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારી ,આર.એ.સી અને ડી.ડી.ઓ શ્રી સહિત વેસ્ટર્ન રેલવેના ડી.આર.એમ., સિનિ.ડી.સી.એમ. દ્વારા જરૂરી વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી
Next: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં લાગશે વધારાના કોચ
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.