Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગાંધીનગરમાં IAS વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા

Chief Editor October 16, 2023
17 ne2

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈ એ એસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ માં ઉપસ્થિત રહીને ભક્તિ ભાવ પૂર્વક માં આદ્ય શક્તિની આરતી કરી હતી તેમજ ગરબા નિહાળ્યા હતા.


એસોસિએશનના પ્રમુખ શ્રીમતી શર્મિલ રાજકુમારે મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે સ્વાગત અભિવાદન કર્યું હતું.
મુખ્યસચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ચતુર્વેદી સહિત આઈ એ એસ ઓફિસર એસોસિએશનના સભ્ય આઈ એ એસ અધિકારીઓ અને તેમના પરિવાર જનો આ ગરબા મહોત્સવ માં સહભાગી થયા હતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: GMDC દ્વારા રૂ. ૨૬૯.૪૪ કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ થયો
Next: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો પ્રારંભ
Follow

Recent Posts

  • PM નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન: ‘ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ’ એવોર્ડથી નવાજાયા
  • NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, NTAની ભલામણ પર નિર્ણય
  • અમેરિકામાં દેરાસર પુનઃપ્રારંભ મહોત્સવ
  • (GSSP) દ્વારા મ્યુઝિકલ શો યોજાયો
  • DFW ખડાયતા પરિવાર(DFWKP) દ્વારા પિકનિક યોજાઈ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.