Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

“આત્મબળ અને મહેનતનું પરિણામ સિંધી સમાજનો વિકાસ છે”

H S June 28, 2023
8 sin5

ધ સિન્ધુ ફાઉન્ડેશન (અમદાવાદ પશ્ચિમ) અને સિંધી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ગુજરાત રીજીયન) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બિઝનેસ એક્સેલેન્સ એવોર્ડ્સ -૨૦૨૩ ના કાર્યક્રમમાં બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉપસ્થિત રહી સિંધી સમાજને શિક્ષણ અને ઉધોગ ક્ષેત્રે આગળ વધવા સંદેશ પાઠવ્યો.

આ પ્રસંગે સાંસદશ્રી નરહરિભાઈ અમીનજી તથા નરોડાના ધારાસભ્યશ્રી ડૉ. પાયલબેન કુકરાણી જોડાયા હતા.

બંને સંસ્થાના પ્રમુખશ્રી નરેન્દ્ર સોમાણી અને તેમની ટીમ દ્વારા ઉદ્યોગ, શિક્ષણ, ઈનોવેશન, હેલ્થકેર અને ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે કુલ ૧૬ એવોર્ડ (૨૦ વ્યક્તિઓ) તથા શ્રી પુરૂષોત્તમ મુલ્તાનીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપી સિંધી સમાજના સફળ વ્યક્તિઓને નવાજ્યા.

આ‌‌ સંસ્થા દ્વારા ૩૦૦ વિધાર્થીઓની સ્કૂલ ફી તથા અન્ય શૈક્ષણિક સહાય આપવામાં આવે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેસર કેરીનો આનંદ માણ્યો: એક મહિનો ચાલેલા કેરી મહોત્સવમાં ૨.૯૪ લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ
Next: ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીની હવે વિદેશમાં પણ બોલબાલા
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.